SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीसूत्रे ते खलु भदन्त ! नारका जीवाः कथं परभवायुष्कं प्रकुर्वन्ति ? गौतम ! अध्यवसा ययोगनिवर्तितेन करणोपायेन, एवं खलु ते नारकाः परभवायुष्कं प्रकुर्वन्ति । तेषां नारकाणां खलु भदन्त । कथं गतिः प्रयत्तते ? गौतम ! आयुःक्षयेण भवक्षयेण स्थितिक्षरेण एवं खलु तेषां नारकाणां गतिः प्रवत्तेते । ते खलु नारकजीवा: किमात्मा समुत्पद्यन्ते परद्धा वा समुत्पद्यन्ते ? गौतम ! आत्मा समुत्पद्यन्ते नो परद्धा समुत्पद्यन्ते । ते खलु भदन्त ! नारकाः किमात्मकर्मणा समुत्पद्यन्ते परकर्मणा वा समुत्पद्यन्ते ? गौतम ! आत्मकर्मणा समुत्पद्यन्ते नो परकर्मणा समु स्पद्यन्ते । ते खल्ल भदन्त ! नारकाः किमात्मप्रयोगेण उत्पद्यन्ते ? परमयोगेण उत्प. शीघ्र गतिका विषय होता है। हे भदन्त ! नारक जीय परभवीय आयु. के का वध कैसे करते हैं ? गौतम ! अध्यवसाय योग से निवर्तित करणोपाय से वे नारक परभव की आयुष्य का वध करते हैं । अर्थात हिंसादि अशुभ परिणाम से नारक आयुष्य का वध करते हैं । हे भदन्त ! उल नारकों की गति किस कारण ले होती है ? हे गौतम ! उन नारक जीरों की गति आयु के क्षपसे, भव के क्षय से और स्थिति के क्षय से होती है । वे नारक जीव क्या आत्मद्धि से उत्पन्न होते हैं ? या परद्धि से उत्पन्न होते हैं। हे गौतम! वे नारक जीव आत्मद्धि (भात्म शक्ति) से उत्पन्न होते हैं परद्धि से उत्पन्न नहीं होते हैं । हे भदन्त ! वे नारक क्या आत्मकर्म ले उत्पन्न होते है ? था परफर्म से उत्पन्न होते है ? गौतम वे नारक आत्मकर्म से उत्पन्न होते हैं, परकर्म से उत्पन्न नहीं होते हैं हे भदन्त ! वे नारक क्या आत्मप्रयोग से उत्पन्न होते है ? या परप्रयोग से उत्पन्न होते हैं ? हे તેઓની શીધ્રગતિનો વિષય એ જ હોય છે હે ભગવાન નારક જીવ પરભવના આયુષ્યને બંધ કેવી રીતે કરે છે? હે ગૌતમ! અધ્યવસાય વેગથી નિવર્તિત કરવાના ઉપાયથી તે નારકે પરભવ આયુષ્યનો બંધ કરે છે. અર્થાત્ હિંસા વિગેરે અર્થાત્ પ્રાણાતિપાત વિગેરે અશુભ પરિણામથી નારક આયુને બંધ કરે છે. હે ભગવન તે નારકની ગતિ ક્યા કારણથી થાય છે ? હે ગૌતમ! તે નારક જીની ગતિ અયુને ક્ષયથવાથી ભવને ક્ષય થવાથી અને સ્થિતિનો ક્ષય થવાથી થાય છે. તે નારક છે આદમઅદ્ધિથી ઉત્પન થાય છે? અથવા અન્યની દ્ધિથી ઉત્પન્ન થાય છે? હે ગૌતમ ! તે નારક છ આત્માદ્ધિ (આત્મ શક્તિ)થી ઉત્પન્ન થાય છે. અન્યની શકિતથી ઉત્પન્ન થતા નથી હે ભગવન તે નારકે શું આત્મકર્મથી ઉત્પન્ન થાય છે? અથવા પરકમથી ઉત્પન્ન થાય છે? હે ગૌતમ ! તે નારકે આત્મકથી ઉત્પન્ન થાય છે, પર કર્મથી ઉત્પન થતા નથી, હે ભગવન્તે નારકે શું આત્મપ્રગથી ઉત્પન્ન થાય છે?
SR No.009327
Book TitleBhagwati Sutra Part 17
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages812
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy