SearchBrowseAboutContactDonate
Page Preview
Page 971
Loading...
Download File
Download File
Page Text
________________ ‘प्रमेयचन्द्रिका टीका श०२५ उ.४ सू०१५ प्रदेशत अत्थिकायनिरूपणम् ९५३ । तेपामवगाहनात् 'णो चेव णं सत्तमु नैव खलु सप्तसु अवगाहन्ते-जीवप्रदेशानां संकोचविकाशशालितया जीवस्य मध्यवर्तिनोऽष्टौ प्रदेशाः, जघन्येन एकस्मादाकाशमदेशादारभ्य पडाकाशप्रदेशेष्वपि अवगाहन्ते. तथोत्कृष्टतोऽष्टासु आकाश प्रदेशेषु अवगाहन्ते किन्तु वस्तुस्वभावात् सप्तसु आकाशपदेशेषु नैव अवगाहन्ते इति भावः । 'सेवं भंते ! सेवं भंते ! ति तदेवं भदन्त ! तदेवं भदन्त ! इति मदन्त ! यद्देवानुपियेण यथा यथा कथितं तत्सर्वम् एवमेव-सर्वथा सत्यमेव आप्त में भी समा सकते हैं दो आकाश प्रदेशों में भी समा सकते हैं तीन आकाश प्रदेशों में भी समा सकते हैं चार आकाश प्रदेशों में भी समा सकते है पांच आकाश प्रदेशों में समा सकते है । छह आकाशप्रदेशो में भी समा सकते हैं और उत्कृष्ट से आठ आकाश प्रदेशों में भी समा सकते हैं। पर सात आकाश प्रदेशों में नहीं समाते हैं। इसका कारण यह है कि जीव प्रदेशों का स्वभाव संकोच और विस्तार रूप होता है। अत: कम से कम ये एक प्रदेश से लेकर ६ आकाश प्रदेशों में भी समा सकते हैं और अधिक से अधिक रूप में आठ प्रदेशो में समा सकते हैं। पर वस्तु स्वभाव ऐसा ही होने के कारण ये सात आकाश प्रदेशों में नहीं समाते हैं । 'सेवं भंते ! भंते त्ति' हे भदन्त । जैसा यह कथन ओप देवानुप्रिय ने कहा है वह सर्वथा सत्य ही है। क्योंकि आप्त वाक्य बाधा रहित होते हैं। इस प्रकार સમાઈ શકે છે ત્રણ આકાશપ્રદેશમાં પણ સમાય છે. ચાર આકાશ પ્રદેશોમાં પણ સમાય છે પાંચ આકાશપ્રદેશમાં પણ સમાય છે, છ આકાશ પ્રદેશમાં પણ સમાઈ શકે છે અને ઉત્કૃષ્ટથી આઠ આકાશ પ્રદેશમાં પણ સમાઈ શકે છે. પરંતુ સાત આકાશ પ્રદેશમાં સમાય શકતા નથી તેનું કારણ એવું છે કે જીવપ્રદેશે ને હવભાવ સંકેચ અને વિસ્તારરૂપ હોય છે. તેથી ઓછામાં ઓછા એક પ્રદેશથી લઈને ૬ આકાશ પ્રદેશમાં પણ સમાઈ શકે છે અને વધારેમાં વધારે આઠ પ્રદેશમાં સમાય શકે છે. પરંતુ વસ્તુસ્વભાવ એ હોવાથી તે સાત આકાશ પ્રદેશોમાં સમાતા નથી. _ 'सेव भंते सेवं भवेत्ति है मगवन् मा५ वार्नु प्रिये २ मा ४थन ध्यु છે. તે સઘળું કથન સર્વથા સત્ય જ છે. આપ દેવાનુપ્રિયનું કથન સત્ય જ છે કેમકે-આપ્ત વાક્ય નિબંધ હોય છે. આ પ્રમાણે કહીને છે શ્રીગૌતમ સ્વામીએ ભગવાનને વંદના કરી નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તપ અને
SR No.009325
Book TitleBhagwati Sutra Part 15
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages972
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy