________________
भगवतीसूत्रे ५९२ भदन्त ! तदेवं भदन्त ! इति, हे भदन्त ! शरीरेन्द्रियादीनां द्रव्यग्रहणविपये यद् देवानुपियेण कथितं तत् एवमेव-सर्वथैव सत्यमिति कथयित्वा गौतमः श्रमण भगवन्तं महावीरं वन्दते नमस्यति वन्दित्वा नमस्यित्वा संयमेन तपसा आत्मानं भायत्रयन् विहरतीति ॥०४॥ इति श्री विश्वविख्यात-जगद्वल्लभ-प्रसिद्धवाचक-पञ्चदशभाषा
कलितालतकलापालापकमविशुद्धगद्यपद्यनैकग्रन्धनिर्मापक, वादिमानमर्दक-श्रीशाहच्छत्रपी कोल्हापुररानप्रदत्त'जैनाचार्य पदभूपित - कोल्हापुरराजगुरुबालब्रह्मचारि-जैनाचार्य - जैनधर्मदिवाकर पूज्य श्री घासीलालचतिविरचितायां श्री . "भगवतीमूत्रस्य" ममेयचन्द्रिकारख्यायां व्याख्यायाम् पञ्चविंशतिशतकस्य
द्वितीयोदशकः समाप्तः ॥२५-२॥ इन्द्रिय आदिफों के द्रव्यग्रहण करने के विषय में जो आप देवानुप्रिय ने यह पूर्वोक्त रूप से कहा है वह सब ऐसा ही है-सर्वधा ही सत्य है इस प्रकार कह कर गौतम ने श्रमण भगवान महावीर को वन्दना की नमस्कार किया और फिर वे बन्दना नमस्कार कर संयम और तप से आत्मा को भावित करते हुए अपने स्थान पर विराजमान हो गये।सू०४। जैनाचार्य जैनधर्मदिवाकर पूज्यश्री घासीलालजीमहाराजकृत . "भगवतीसूत्र" की प्रमेयचन्द्रिका व्यापाके पचीसवें शतकका
छित्तीय उद्देश समाप्त ॥२५-२॥ ગ્રહણ કરવાના સંબંધમાં આપી દેવાનુપ્રિયે જે આ કથન કર્યું છે, તે સઘળું કથન એજ પ્રમાણે છે. અર્થાત્ આ૫ દેવાનુપ્રિયે પૂર્વોક્ત પ્રકારથી જે કથન કર્યું છે તે સર્વથા સત્ય જ છે, આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન કરી નમસ્કાર કર્યા અને તે પછી તેઓ વંદના નમસ્કાર કરીને તપ અને સંયમથી પિતાના આત્માને ભાવિત કરતા થયા પિતાના સ્થાન પર બિરાજમાન થયા. સૂ૦૪ જૈનાચાર્ય જૈનધર્મદિવાકરપૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના પચીસમા શતકને બીજો ઉદ્દેશક સમાપ્ત ર૫-૨