________________
૨
भगवतीस
--7
...मवादेशपर्यवसानाः परिमाणद्वारादारभ्य भवा देशद्वारपर्यन्ता इत्यर्थः सैव वक्तम्पतা अणितव्या' 'जहा सोहम्मे उनवाज्जमानस्स' यथा सौधर्मदेवे उत्पद्यमानस्य - पर्याप्त संख्येयवर्षायुष्क संक्षिपञ्चेन्द्रियतिर्यग्योनिकस्य परिमाणाद्याः भवादेशान्ताः कथिताः तथाऽत्रापि ज्ञातव्याः तथाहि कियत्काल स्थितिकेषु उत्पद्यन्ते इति प्रश्नस्य जघन्येन द्विसागरोपमस्थितिकेषु, उत्कर्षेण सप्तसागरोपमस्थितिकेषु सनकुमारदेवे पूत्पद्यन्ते इत्युत्तरम् । ते खल्ल भदन्त ! जीवा एकसमयेन कियन्त उत्पद्यये इति प्रश्नस्य जघन्येन एको वा द्वौ वा त्रयो वा उत्कृष्टतः संख्याता - असंख्याता वा उत्पद्यन्ते इत्यादि सर्व सौधर्मत्रदेव ज्ञातव्यम् 'नवर' सणकुमारठि संवेहं च
r
AS
57
आणिsaar' हे गौतम! इस सम्बन्ध में अवशिष्ट परिमाण आदि द्वारों का कथन भवादेश तक सौधर्मस्वर्ग में उत्पन्न होने वाले पर्याप्त संख्पात वर्षायुक्त संज्ञीपञ्चेन्द्रियतिर्यश्च के कथन के जैसे जानना ....चाहिये। जैसे - वह कितने काल की स्थितिवालों में उत्पन्न होता है ? तो - इस प्रश्न का उत्तर ऐसा है कि वह जघन्य से दो सागरोपम की स्थिति.वाले सनत्कुमारो में और उत्कृष्ट से सात सागरोपम की स्थितिवाले सनत्कुमारदेवों में उत्पन्न होता है । है भदन्त ! ऐसे वे जीव जो सनत्कुमारदेवों में उत्पन्न होते हैं एक समय में कितने उत्पन्न होते हैं ? इस प्रकार के परिमाण द्वार सम्बन्धी प्रश्न के उत्तर में प्रभु ने कहा कि हे गौतम | ऐसे वे जीव जघन्य से एक, अथवा दो अथवा तीन उत्पन्न होते , हैं और उत्कृष्ट से संख्यात अथवा असंख्यात उत्पन्न होते हैं । इत्यादि -सप- कथन सौधर्म स्वर्ग के जैसा ही जानना चाहिये । परन्तु 'नवरं
"
7
वतन्त्रया भाणियन्त्रा' हे गौतम! आ सभधभां परिमाणु विशेरे माडीना દ્વારાનું. કથન ભવાદેશ સુધી સૌધર્મ સ્વર્ગોમાં ઉત્પન્ન થનારા પર્યાપ્ત સ‘ખ્યાત વર્ષની આયુષ્યવાળા સંજ્ઞી તિર્યંચના કથન પ્રમાણે જાણવુ જોઇએ. જેમકે,તે કેટલા કાળની સ્થિતિવાળાઓમાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તર એવા છે કે-તે જઘન્યથી એ સાગરપમની સ્થિતિવાળા સનકુમારામાં અને ઉત્કૃષ્ટથી સાત સાગરાપમની સ્થિતિવાળા સનકુમાર દેવેશમાં ઉત્પન્ન થાય છે. હું ભગવન્ એવા તે જીવે જો સનત્કુમાર દેવામાં ઉત્પન્ન થાય છે, તે તેએ એક સમયમાં કેટલાં ઉત્પન્ન થાય છે ? આ પ્રકારના પરિમાણુ દ્વાર સ’બધી પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ કહ્યુ કે-હૈ ગૌતમ ! એવા તે જીવે જઘન્યથી એક અથવા બે અથવા ત્રણૢ ઉત્પન્ન થાય છે, અને ઉત્કૃષ્ટથી સખ્યાત અથવા અસ ખ્યાત ઉત્પન્ન થાય છે. વિગેરે સઘળું કથન સૌધમ સ્વર્ગના કથન પ્રમાણે
1514