________________
બા, શ્ર. શ્રી વિનેાદમુનિનુ સક્ષિપ્ત જીવનચરિત્ર
પરમ વૈરાગી અને દયાના પુંજ જેવા આ પુરુષના જન્મ વિક્રમ સંવત ૧૯૯૨ પાટ સુદાન (આફ્રિકા)માં કે જમાં વીરાણી કુટુંબના વ્યાપાર આજ દિવસ સુધી ચાલુ છે, ત્યાં થયા હતા.
શ્રી વિનેાદકુમારના પુણ્યવાન પિતાશ્રીનું નામ શેઠશ્રી દુર્લીલજી શામજી વીરાણી અને મહાભાગ્યવતા તેમના માતુશ્રીનું નામ એન મણિબેન વીરાણી, અનેનુ' અસલ વતન રાજકોટ (સૌરાષ્ટ્ર) છે. એન મણિમૈન ધાર્મિક ક્રિયામાં પહેલેથી જ રુચિવાળા હતા, પર’તુ શ્રી વિનાનકુમાર ગર્ભમાં આવ્યા પછી વધારે દેઢમી અને પ્રિયધમી બન્યા હતા.
પૂર્વભવના સસ્કારથી શ્રી વિનાકુમારનું લક્ષ ધામિક અભ્યાસ અને ત્યાગ ભાવ તરફ વધારે હાવા છતાં તેએ શ્રીએ નાનમેટ્રીક સુધી અભ્યાસ કરી વ્યવહારિક કેળવણી લીધેલી અને વ્યાપારની પેઢીમાં કુશળતા ખતાવેલી.
તેઓશ્રીએ યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ, બેલ્જીયમ, હોલેન્ડ, જમની સ્ત્રીઅલેન્ડ, તેમ જ ઇટાલી, ઈજીસ વગેરે દેશેામાં પ્રવાસ કરેલ સ. ૨૦૦૯ના વૈશાખ માસ, સને ૧૯૫૩માં લંડનમાં રાણી એલીઝાબેથના રાજ્યારાહણુ પ્રસંગે તેઓશ્રી લંડન ગયા હતા. કાશ્મીરના પ્રવાસ પણ તેમણે કરેલ, દેશ પરદેશ ફરવા છતાં પણ તેમણે કોઈ વખતે પણ કદમૂળના આહાર વાપરેલ નહી’,
ઉગતી આવતી યુવાનીમાં તેઓશ્રીએ દુનિયાના રમણીય સ્થળા જેવાં કે કાશ્મીર, ઈજીપ્ત અને યુરોપનાં સુંદર સ્થળાની મુલાકાત લીધી હાવા છતાંએ તેઓને તે રમણીય સ્થળે કે રમણીય યુવતીઓનું આકષ ણ થયું નહી. એ એના પૂર્વભવના ધાર્મિક સ`સ્કારના જ રંગ હતા અને એ ર'ગે જ તેમને તે ખધું ન ગમ્યું. અને તુરત ત્યાંથી પાછા ફ્ર્યાં અને સાધુ-સાધ્વીજીનાં દર્શન—કરવાને ઠેકઠેકાણે ગયા અને તેમના ઉપદેશના લાભ લીધા અને વૈશાગ્યમાં જ મન લગાડયું. 'હુંઠાકાલ અવસર્પિણિના આ દુષમ નામના પાંચમાં આરાનું વિચિત્ર વાતાવરણ જેઇ તેમને કઇક ક્ષાલ થતા કે તુરત જ તેના ખુલાસે મેળવી લેતા અને ત્યાગ ભાવમાં સ્થિર રહેતા, દેશ પરદેશમાં પણ સામાયિક, પ્રતિક્રમણ, ચેાવિહાર આદિ પચ્ચક્ખાણુ વિ. ધમકાય તેએ ચૂકયા નહી' ઊંચી ક્રેડિટની શૈયાના ત્યાગ કરી તેએ સૂવા માટે માત્ર એક શેતર’જી, એક એસીકુ અને ઓઢવા એક ચાદર ફક્ત વાપરતા અને પલંગ ઉપર નહી પણ ભૂમિ પર જ