________________
. .. . .... . .. . _ भगवतीसूत्रे एतत्पर्यन्तं सर्वमपि ज्ञातव्यम् तदयमत्र संक्षेपा, पृथिवीकायिकजीववदेव वायुकायिकजीवेऽपि द्रष्टव्यमिति भावः । पूर्वमपि आहरति पश्चादपि आहरति पूर्वमपि उत्पद्यते पश्चादपि उत्पद्यते इत्यादिकं सर्व ज्ञातव्यम् , 'सेवं भंते ! सेवं भंते ! ति तदेवं भदन्त ! तदेवं भदन्त ! इति, हे भदन्त ! पृथिव्यादि वायुकायान्त'कथन का सारांश ऐसा है-पृथिवीकायिक जीव में इस विषय को लैंकर जैसा कथन किया गया है-वैसा ही सब कथन इस संबंध में वायुकायिक जीव में भी जानना चाहिए पहिले भी यह आहारग्रहण करता है और पीछे भी यह आहार ग्रहण करता है, पहिले भी यह यहाँ उत्पन्न हो जाता है और बाद में भी वह वहां उत्पन्न हो जाता है। ऐसा कहने का कारण क्या है ? तो इसका समाधान मारणान्तिक समुद्घात का भेद् है । अर्थात् जो पृथिवीकायिक जीव वहां - देशतः मारणान्तिक समुद्घात करता है वह वहां पहिले आहार ग्रहण करता है, और बाद में वहां उत्पन्न होता है तथा जो पृथिवीकायिक जीव वहां सर्वरूप से समुद्घात करता है वह पहिले उत्पन्न होता है -और बाद में वह आहार ग्रहण करता है, इत्यादि सब कथन जैसा पहिले किया जा चुका है, यहां पर भी करना चाहिये 'सेवं भंते । सेवं भंते ! त्ति' अब गौतम प्रभु के कथन में स्वतः प्रमाणता प्रदर्शित
આ કથનને સારાંશ આ પ્રમાણે છે કે-વૃશિવકાયિક જીવનમાં આ વિષય સંબંધી જે પ્રમાણેનું કથન કરેલ છે. તે જ પ્રમાણેનું તમામ કથન આ સંબંધમાં વાયુકાયિક જીવમાં પણ સમજવું. તે પહેલાં આહાર ગ્રહણ કરે છે. અને ઉત્પન્ન થયા પછી પણ તે આહાર ગ્રહણ કરે છે. તે પહેલાં ત્યાં ઉત્પન્ન થાય છે અને આહાર - ગ્રહણ કર્યા પછી પણ ત્યાં ઉત્પન્ન થઈ જાય છે. આ પ્રમાણે કહેવાનું ' શું કારણ છે? આ રીતના પ્રશ્નનું સમાધાન એ છે કે-મારણતિકસમૃદુઘાતના ભેદથી આ બંને પ્રકારનું કથન સંગત થાય છે તેમ સમજવું અર્થાત જે પ્રવિકાયિક જીવ ત્યાં દેશતઃ મારણાનિક સમુઘાત કરે છે, તે પહેલાં આહાર ગ્રહણ કરે છે, અને તે પછી ઉત્પન્ન થાય છે. તથા જે 'પૃવિકાયિક જીવ સર્વરૂપથી ત્યાં સમુદુઘાત કરે છે, તે પહેલાં ઉત્પન્ન થાય છે,
અને તે પછી ત્યાં આહાર ગ્રહણ કરે છે. ઈત્યાદિ સઘળું કથન પહેલાં જે । शत अपामा मायुं छे. ते प्रमाणे माडियां ५ पु नये. 'सेव :भो! सेव' भंते ति' गीतभाभी प्रभुना थनमा स्वत: प्रभा