________________
प्रमैयचन्द्रिका टीका श०२४ उ०१ सू०५ संक्षिपञ्चेन्द्रियतिरश्च नारकेपूनि०४१९ नारकाः इति प्रश्नः । भगवानाह-'गोयमा' हे गौतम ! 'जलचरेहितो उपवज्जति' जलचरेंभ्य आगत्य ते नारकाः समुत्पद्यन्ते 'जहा असन्नी' यथा असंक्षिनः असंज्ञिनः प्रकरणे यथा कथितं तथैव अत्रापि अवगन्तव्यम् कियत्पर्यन्तं तत्रत्यं प्रकरणं ज्ञातव्यं तत्राह-'जाब' इत्यादि, 'जाव पज्जत्तएहितो उवव- . जंति, णो अपज्जत्तएहितो उपवज्जति' यावत्पर्याप्त केभ्य आगत्य उत्पद्यन्ते नो , अपर्याप्तके य एतत्पर्यन्तं ज्ञातव्यमिति, हे गौतम! ते नारका जलचरेभ्योऽपि थागत्य नरके उत्पद्य ते स्थलचरेभ्योऽपि आगत्योत्पधन्ते खेचरेभ्योऽपि आगत्यों- ।। त्पद्यन्ते इत्युत्तरम् । हे भदन्त ! ते नारका यदि जलस्थलखेचरेभ्य आगत्योत्पधन्ते तदा किं पर्याप्तकेभ्य आगत्य उत्पद्यन्ते अथवा अपर्याप्तकेभ्य आगस्योत्पद्यन्ते इति पुनः 'गोयमा! हे गौतम! 'जलचरेहितो उवरजति' जलचरों में से आकर के जीव नारक रूप से उत्पन्न होते हैं । 'जहा असन्नी' यहाँ समस्त कथन असंज्ञी के प्रकरण में कहे गये अनुसार यावत् पर्याप्सकों से आकर के उत्पन्न होते हैं अपर्याप्तकों से आकरके उत्पन्न नहीं होते हैं यहां तक का जानना चाहिये, अतः हे गौतम! वे नारक जलंचरों से भी आकर के उत्पन्न होते हैं स्थलचरों से भी आकर के उत्पन्न होते हैं और खेचरों से भी आकर के उत्पन्न होते है। इस पर पुनः गौतम का ऐसा प्रश्न है-कि हे भदन्त ! वे नारक यदि जलचर, स्थलचर । और खेचर इनसे आकरने उत्पन्न होते हैं तो क्या पर्याप्तको. से ' आकर के उत्पन्न होते हैं ? अथवा अपर्याप्तकों से आकरके उत्पन्न होते उत्तरमा प्रमुख है-'गोयमा! हे गीतम! जलचरेहिंतो उववज्जति'
सयमाथा भावी ना२४ पाथी 4-1 थाय छे. 'जहा असन्नी' અહિયાં તમામ કથન અસંજ્ઞીના પ્રકરણમાં જે પ્રમાણે કહેવામાં આવ્યું છે તે પ્રમાણે યાવત્ પર્યાયમાંથી આવીને ઉત્પન્ન થાય છે. અપર્યાપ્તકમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. આ કથન સુધીનું, તમામ કથન સમજવું. તેથી હે ગૌતમ! તે નારકે જલચરેમાંથી પણ આવને ઉત્પન્ન થાય છે. સ્થળચિરામાંથી પણ આવીને ઉત્પન્ન થાય છે. અને ખેચરમાંથી પણ આવીને ઉત્પન્ન થાય છે આ બાબતમાં ફરીથી ગૌતમ સ્વામી એ પ્રશ્ન કરે છે કે- હે ભગવન તે નારકે જે જલચર, સ્થલચર, અને ખેચમાથી આવીને ઉત્પન્ન થાય છે, તે શું તેઓ પર્યાપ્તકમાંથી આવીને ઉત્પન્ન થાય છે કે અપર્યાપ્તકે માંથી આવીને ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ -