________________
४०६
भगवतीस्त्रे शेपं यथा सप्तमयमके, अयमाशयः एकत्तिन लपये फियत्सख्यका उत्पद्यन्ते इति प्रश्नस्य गौतम! जघन्येन एको वा द्वौ त्रयो वा समुत्पद्यन्ते, उत्कर्षतः संख्याता वा असंख्याता वा जायन्ते, इत्युतरम् । एवम् संहननावगाहनासंस्थानलेश्या दृष्टिज्ञानाज्ञानयोगोपयोगादिकाः सर्वे पदार्थाः पूर्वरीत्यैव अत्रापि वक्तव्याः सर्वं सप्तमगमकरदेव तत एव द्रष्टव्यम् । कियत्पर्यन्तमित्याह-'जाव' यावत् सेवनागत्यागतिस्त्रपर्यन्तमिति, तदेवाह-'से गं भंते' इत्यादि । 'से गं भंते।' स खलु भदन्त ! 'उक्कोसकालदिइयपज्जत्तअसन्निपचिदियतिरिक्खजोगिए' गमए' हे गौतम ! इस विषय में समस्त कथन सप्तम गमक में कहे अनुसार जानना चाहिये, इस कथन का तात्पर्य ऐसा है-गौतम ने जो प्रभु से ऐसा प्रश्न किया है कि एक समय में वहां कितने नैरयिक उत्पन्न होते हैं ? सो इसका उत्तर 'एक समय में वहां एक अथवा दो अथवा तीन नैरयिक उत्पन्न होते हैं तथा उत्कृष्ट से संख्यात अथवा असं. ख्यात नैरयिक वहां उत्पन्न होते हैं -ऐला है, इसी प्रकार से संहनन, अवगाहना, संस्थान, लेश्या, दृष्टि ज्ञानाज्ञान, योग, उपयोग आदि द्वारों में भी पूर्वोक्तानुसार ही समस्त कथन यहां पर कह लेना , चाहिये, और यह सब कथन यावत् सेवना और गति आगति सत्र तक जानना चाहिये यही बात सूत्रकार इस आगे के प्रश्नोत्तर रूपवाले कथन से स्पष्ट कर रहे हैं-'से णं भंते । उक्कोसकालहिहयपज्जत्तभसन्निपंचिदियतिरिक्खजोणिए' हे આ વિષયમાં સઘળું કથન સાતમા ગામમાં કહ્યા પ્રમાણે સમજવું. આ કથનનું તાત્પર્ય એવું છે કે-ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે એક સમયમાં કેટલા નૈયિકે ત્યાં ઉત્પન્ન થાય છે ? આના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ! જઘન્યથી એક સમયમાં ત્યાં એક અથવા બે અથવા ત્રણ નરયિકે ઉત્પન્ન થાય છે. અને ઉત્કૃષ્ટથી સંખ્યાત અથવા અસંખ્યાત નરયિકે ત્યાં ઉત્પન્ન થાય છે. એ જ રીતે સંહનન, અવशासना, संस्थान, वेश्या, दृष्टि, ज्ञान, अज्ञान, योग, ९५योग विगेरे દ્વારમાં પણ પહેલા કહ્યા પ્રમાણે જ અહિયાં સઘળું કથન સમજવું. અને આ તમામ કથન યાવત્ સેવા અને ગતિ આગતિ સૂત્ર સુધી સમજવું. એજ વાત આ આગળ કહેવામાં આવતાં પ્રશ્નોત્તરવાળા કથનથી સૂત્રકાર ९५५८ ४२ छ.-'से गं भते ! उकोसकालद्विइयपज्जत्तअसन्निपचिदियतिरिक्ख- जोणिए 8 सन् ७ न्यारे पडेai Erge अपनी स्थितिवाणा पर्यात