________________
प्रमेयचन्द्रिका टीका श०२२ ३.३ सू.१ वहुवीजवनस्पतिमूलादिजीवोत्प०नि० ३०१ मूलादिका उद्देशका नेतत्या-वक्तव्याः, फियत्पर्यन्तं मूलादिका उद्देशकाः पठनीया स्तंबाह-'जावबीय' यावद्वीजम् यावत्पदेन कन्दस्कन्धत्वशाखापवालपत्रपुष्पफलान्तानां ग्रहणं भवति तथा च तालवर्गे यथा दश उद्देशका मूलादारभ्य बीजान्ताः शालिवर्गवत् कचिर्दशे शालिवर्गवैलक्षण्येनापि कथिता स्तथैव इहार्पि तालवर्गवद् दशोदेशका मूलादारभ्य वीजान्ता वक्तव्या इति एवं च हे-भदन्त ! अंगस्त्यादि वृक्षाणं मूलतया ये जीवा उत्पधन्ते केभ्यः स्थानेभ्य आगत्य उत्पधन्ते इति प्रश्नस्य तिर्यग्भ्यो मनुष्येभ्यो वा आगत्य समुत्पद्यन्ते इत्युत्तरम् । ते मूलजीवा एकसमये कियत्संख्यका उत्पद्यन्ते इति प्रश्नस्य जघन्येन एको वा द्वौ वा त्रयो वा उत्कृष्टता संख्याता वा असंख्याता वा समुत्पधन्ते इत्युत्तरम् । एवम् ते अगबीजतक के शालिवर्ग के जैसे कहे गये हैं-घद्यपि किन्हीं २ अंशों में शालिवर्ग की अपेक्षा इनमें विलक्षणता होने पर भी वे उसके जैसे कहे गये हैं उसी प्रकार से यहां पर भी तालवर्ग के जैसे दश उद्देशक मूल से लेकर बीज तक के कहना चाहिये इस प्रकार से यहां जो प्रश्न किया गया है कि अगस्तिक आदि वृक्षों के मूलरूप से जो जीव उत्पन्न होते हैं वे किन स्थानों से आकर के उत्पन्न होते हैं ? ऐले इस प्रश्न का उत्तर यही होता है कि वे तिर्यंचों या मनुष्यों से आकरके ही उत्पन्न होते हैं-नैरथिक या देवों से आकरके उत्पन्न नहीं होतें हैं। हे भदन्त ! वे मूल जीव मूल में एक समय में कितने उत्पन्न होते हैं: हे गौतम | वे मूलजीव मूल में एक समय में जघन्य से एक या दो यो तीन उत्पन्न होते हैं और उत्कृष्ट से संख्यात अथवा असंख्यात જો કે કઈ અંશેમાં શાલીવર્ગ કરતાં તેમાં ફેરફાર હોવા છતાં પણ તેઓને તે પ્રમાણે કહ્યા છે, એજ રીતે અહિયાં પણ તાલ વર્ગ પ્રમાણે જ મૂલથી લઈને બીજ સુધીના ઉદ્દેશાઓ કહેવા જોઈએ અર્થાત્ તે પ્રમાણે સમજી લેવા, એ રીતે અહિયાં જે પ્રશ્ન કરેલ છે કે–આસ્તિક વિગેરે વૃક્ષના મૂળ રૂપે જે જીવ ઉત્પન્ન થાય છે, તે કયા સ્થાનેથી આવીને તેમાં ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નનો ઉત્તર એ જ છે કે-તિયામાંથી અથવા મનુષ્યોમાંથી જ આવીને ત્યાં ઉત્પન્ન થાય છે, નરકમાંથી અગર દેશમાંથી આવીને તેમાં ઉત્પન થતા નથી. હે ભગવાન્ તે મૂળના છ એક સમયમાં મૂળમાં કેટલા ઉત્પન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે હે ગૌતમ તે જીવો મૂળમાં એક સમયમાં જઘન્યથી એક અથવા બે, અથવા ત્રણ ઉત્પન્ન થાય છે, અને ઉત્કૃષ્ટથી સંખ્યાત અથવા અસંખ્યાત ઉત્પન્ન થાય છે.