SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीसो. निरवशेषं तथैव भणितव्यम् । वनस्पतिविशेषाणाम् मूलतया समुत्पद्यमाना जीवाः कुत आगल्य सप्नुत्पद्यन्ते किं नैरयिकेभ्यः तिर्यग्भ्यो मनुष्येभ्यो देवेभ्यो वेति प्रश्ने' शाल्यादीनां मूलतयोत्पद्यमानानां जीवानामागमनादिकं शालिपकरणे दशोद्देशक कथितं तथैवं निरवशेषम् सर्वमपि उत्पादादिकम् इहापि दशोद्देशकैर्मुलकन्दस्कन्धः शाखावाबालपत्रपुष्पफलबीजै बक्तव्यम्, अतसीप्रभृतिवनस्पतिविशेषाणां मूलतया समुत्पद्यमाना जीवाः कुत आगत्य समुत्पद्यन्ते इति प्रश्नस्य तिर्यग्भ्यो-* मनुष्येभ्य आगत्य उत्पत्तिं लभन्ते न तु देवेभ्य आगत्य तेपामुत्पत्तिरित्युत्तरम् । प्रकार मूलादिक दश उद्देशक पूरे के पूरे कहना चाहिये, तात्पर्य इस कशन का ऐसा है-वनस्पतिविशेषों के मूलरूप से जो जीव उत्पन्न होते. हैं-वे वहां कहां से-किस योनि से आकर के उत्पन्न होते हैं ? क्या नैरयिकों से आ करके उत्पन्न होते हैं ? या तिथंचों से आकर के उत्पन्न होते हैं ? या देवों से आकर के उत्पन्न होते हैं ? हे गौतम ! अतसी आदि के मूलरूप से उत्पद्यमान जीवों का आगमनादिक शालिप्रकरण में दश उद्देशकों द्वारा जैसा कहा गया है-वैसा वह सब उत्पाद आदिक यहां पर भी मूल, कन्द, स्कन्ध, शाखा, स्वक, प्रवाल, पत्र, पुष्प, फल एवं बीज इनसे सम्बन्ध रखने वाले दश उद्देशकों द्वारा कहना चाहिये, इस प्रकार अतसी आदि वनस्पति विशेषों के मूलरूप से लमुत्पद्यमान जीव कहां से आकरके उत्पन्न होते हैं ? इस प्रश्न का उत्तर तिर्यचों से या मनुष्यों से आकरके वे जीव अतसी અનુસાર મૂલ વિગેરે સંબંધી દસ ઉદ્દેશાઓ પૂરે પૂરો કહેવા જોઈએ. કહે. વાનું તાત્પર્ય એ છે કે-વનસ્પતિ વિશેના મૂળ રૂપથી જે જી ઉત્પન્ન થાય છે, તે જીવે ત્યાં કયાંથી એટલે કે કઈ નીમાંથી આવીને ઉત્પન્ન થાય છે? શું નારકીયામાંથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે? અથવા તિર્યથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે ?. અથવા મનુષ્યમાંથી આવીને ત્યાં ઉત્પન થાય છે ? અથવા દેવામાંથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે ? હે ગૌતમ! શાલી વિગેના મૂળમાંથી ઉત્પન્ન થનારા જીના આવા વિગેરે શાલી પ્રકરણમાં દશ ઉદ્દેશાઓ દ્વારા જે પ્રમાણેનું વર્ણન કર્યું છે, તે જ પ્રમાણેનું તે તમામ ઉ૫ત વિગેરે અહિયાં પણ મૂલ, કન્દ, સ્કંધ, શાખા-ડાળ – છ લ, પવાલ-કૂંપળ પત્ર-પાન, પુષ્પ, ફળ અને બી સંબંધી દશઉદ્દેશાઓ દ્વારા વર્ણન કરી લેવું આ રીતે અતસી–અળસી વિગેરે વનસ્પતિ વિશેષના મૂળ રૂપથી ઉત્પન્ન થનારા છ કર્યાંથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં જ તિયામાંથી અથવા મનુષ્યમાંથી આવીને તે જીવે
SR No.009324
Book TitleBhagwati Sutra Part 14
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages683
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy