________________
प्रमैयन्द्रिका टीका श०२१ व. उ. सु०१ शाल्यादिकन्दजीवगतनिरूपणम् २२७ - 'जावे असई अदुवा अणंतखुत्तो' यावद् असकृद् अथवा अनन्तकृत्वः, एतत्पर्यन्त मूलोद्देशकमकरणं सर्वमपि वक्तव्यम् तथाहि-फन्दाकारेणोत्पयमाना जीवा कस्मात् स्थानादागत्योत्पधन्ते इति प्रश्नस्य तिर्यग्रगतितो मनुष्यगतित आगत्यो। स्पधन्ते न तु कदाचिदपि नैरयिरुगतितो देवगलित आगवानां कन्दे उत्पत्ति भवति देवानां पुष्पादिशुभस्थाने एवोत्पत्ते रित्युत्तरम् । हे भदन्त ! कन्दे उत्पत्स्यमाना जीवा एकसमयेन कियन्तः तत्र कन्दे उत्पद्यन्ते इति द्वितीयः प्रश्ना, हे गौतम ! जघन्येन एको वा द्वौ वा त्रयो वा उत्कृष्टत: संख्या असंख्येया वा" जीवाः कन्दाकारेणोत्पधन्ते इत्युत्तरम् । एवं कन्दस्थितजीवानां निष्काशनम् । इस प्रकार से हैं-शालि ब्रीहि आदि को के कन्द में जो जीव उत्पन्न होते हैं-वे या तो तिथंच गति से आये हुए जीव वहां उत्पन्न होते हैं, या मनुष्य गति से आये हुए जीव वहां उत्पन्न होते हैं नैरथिक गति से: या देवगति से आया हुआ जीच वहां कन्दाकार से उत्पन्न नहीं होता। है। क्योंकि देवगति से आये हुए जीव का पुष्पादिरूप शुभस्थान में, ही उत्पाद होता है।
अब गौतमस्वामी का द्वितीय प्रश्न ऐशा है-हे भदन्त ! कन्द में'. उत्पन्न होने वाले जीव एक समय में यहां कितने जीव कन्द में उत्पन्न: होते हैं ? इसके उत्तर में प्रभु कहते हैं-हे गौतम ! जघन्य से एक अथवा दो, अथवा तीन जीव वहां उत्पन्न होते है और उत्कृष्ट से संख्यात अथवा असंख्यात जीव वहां कन्द के आकार से उत्पन्न होते અવગાહના, વિગેરે તમામ વિષય આવી જાય છે. તે આ તમામ વિષય પણ અહિયાં પહેલાં કહ્યા પ્રમાણે જ કહી લે. આ વિષયનું સ્પષ્ટીકરણ આ રીતે છે–શાલી, વ્રીહિ વિગેરેના કદમાં જે છ ઉત્પન્ન થાય છે, તેઓ કાં તે તિય ચ ગતિથી આવેલા જીવે ત્યાં ઉત્પન્ન થાય છે, અથવા મનુષ્ય ગતિથી આવેલા છે ત્યાં ઉત્પન્ન થાય છે, નારકીય ગતિથી આવેલા છે અથવા દેવગતિથી આવેલા જીવે ત્યાં ઇન્દના આકારથી ઉત્પન્ન થતા નથી. કેમ કે-દેવગતિથી આવેલા જીવન ઉત્પાત-ઉત્પત્તિ પુષ્પ વિગેરે શુભ સ્થાન માંજ થાય છે.
ગૌતમ સ્વામી ફરીથી પ્રભુને પૂછે છે કે-હે ભગવન કન્દમાં ઉત્પન્ન થવાવાળા જ એક સમયમાં ત્યાં કન્દમાં કેટલા જ ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે હે ગૌતમ જઘન્યથી એક અથવા બે અથવા ત્રણ જીવે ત્યાં ઉત્પન્ન થાય છે. અને ઉત્કૃષ્ટથી સંખ્યાત અથવા