________________
પહેરવ્યા ત્યાંથી પગે ચાલીને ખીચન ઉપાશ્રયમાં જઈ ત્યાં બિરાજતા કમુનિવરના દર્શન કર્યા વંદણા નમસ્કાર કરી સુખશાતા પૂછી, બહાર નીકળ્યા અને પિતાના સામાયિકના કપડાં પહેર્યા અને પછી પૂજ્ય શ્રી મુનિવરની સન્મુખ સામાયિક કરવા બેઠા, તેમાં “જાવ નિચ વજુવામિ દુષિ
”િ ના બદલે “જાવકીવાનgવારા િરિવિહં રિવિઝ” બોલ્યા તે શ્રી લાલચંદજી મહારાજે સાંભળ્યું અને તેઓશ્રીએ પૂછયું કે વિનોદકુમાર! તમે આ શું કરે છે? તેને જવાબ આપવાને બદલે “અq વોસિરામિ” બેલી પાઠ પૂરે કર્યો અને પછી વિનયપૂર્વક બે હાથ જોડીને બેલ્યા કે “સાહેબ! એ તે બની ચૂકયું અને મેં સ્વયમેવ દીક્ષા લઈ લીધી, તે બરોબર છે અને તેમાં કોઈ ફેરફાર થઈ શકે તેમ નથી. આ સિવાય આપશ્રીની બીજી કોઈપણ પ્રકારની આજ્ઞા હોય તે ફરમાવો.”
તેજ દિવસે બપોરના શાસ્ત્રજ્ઞ પૂ મુનિશ્રી સમર્થલાલજી મહારાજ સાહેબે શ્રી વિનોદકુમાર મુનિને પિતાની પાસે લાવ્યા અને સમજાવ્યા કે “તમે એક - સારા ખાનદાન કુટુંબની વ્યક્તિ છે. તમારી આ દીક્ષા અંગીકાર કરવાની રીત બરાબર નથી, કારણ કે તમારા માતા પિતાને આ હકીકતથી દુઃખ થાય અને તેથી મારી સંમતિ છે કે રજોહરણની ડાંડી ઉપરથી કપડું કાઢી નાખે જેથી તમો શ્રાવક ગણાવ અને જરૂર પડે તે શ્રાવકને સાથ લઈ શકે, એમ , ત્રણવાર પૂ. મહારાજશ્રીએ સમજાવેલા પરંતુ તેમણે ત્રણેય વખત એક જ ઉત્તર * આપેલે કે “જે થયું, તે થયું હવે મારે આગળ શું કરવું તે ફરમાવે.
શ્રી વિદમુનિના શ્રી સમર્થમલજી જેવા મહામુનિના પ્રશ્નના જવાબ પછી ખીચનનો ચતુર્વિધ સંઘ વિચારમાં પડી ગયો અને મુનિશ્રીઓ પર સંસારીઓને કેઈ પણ પ્રકારને નિષ્કારણ હુમલે ન આવે તે માટે વિવેદમુનિને જણાવવામાં આવ્યું કે “અમારી સલામતી માટે તમારે જાહેર નિવેદન બહાર પાડવાની જરૂર છે” ત્યારે શ્રી વિનોદમુનિએ પિતાના હસ્તાક્ષરે નિવેદન શ્રીસંઘ સમક્ષ પ્રગટ કર્યું, તેને સાર નીચે મુજબ છે –
1 મારા માતા-પિતા મેહને વશ થઈને દીક્ષાની આજ્ઞા આપે તેમ ન હતું
અને સંત કવિ મા પમાચાર ને આધારે હું એક ક્ષણ પણ દીક્ષાથી વિચિત રહી શકું તેમ નથી, એમ મને લાગ્યું. શ્રી લાલચંદજી મહારાજ સાહેબ3 વગેરેએ મને મારી દીક્ષા માટે વિચારી ૫છી પગલું ભરવાનું કહેલ પરંતુ મને