SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमैयचन्द्रिका टीका श०१८ उ०५ सु०४ अंसुरकुमारविकुर्वणानिरूपणम् ५९ नामकर्म च तथा मायिमिथ्यादर्शननिनित्तक वद्धं मन्दरसात्मक क्रियनाम कर्म च अत एव कथितम् अमायि सम्यग् दृष्टयुपपन्नको देवः स्वेच्छया रूपादिकं करोति माघिमिथ्यादृष्टयुपपन्नकः इच्छया तथा कतु न शक्नोति किन्तु इच्छाविरुद्धमेव करोतीतिभावः । 'दो भंते ! नागकुमारा०' द्वौ मदन्त ! नागकुमारौं एकस्मिन् नागकुमारावासे नागकुमारदेवतया उत्पन्नौ तत्रैक ऋजु विकुविष्यामीति ऋजु विकु दते वक्र विकुर्वियानीति वक्र विकुर्वते यत् यथेच्छति तत् तथा विकुर्वते अपरो न तथा कर्तुं शक्नोति किन्तु तस्य इच्छाविरुद्धमेव भवतीति विकुर्वणा होने में मामिमियादर्शन निमित्तक बद्ध मन्दरसात्मक वैक्रिय नाम कर्म है । इसीलिये ऐसा कहा गया है कि अमायी सम्यग्दृष्टि उपपन्नक जो असुरकुमार देव हैं वह स्वेच्छा से रूपादिकों को पना लेता है और जो मायी मिथ्याष्टि उपपन्नक असुरकुमार देव है वह अपनी इच्छा के अनुसार रूपादिकों की चिकुर्वणा करने में समर्थ नहीं होता है। किन्तु इच्छाविरुद्ध ही यह विकुर्वणा करता है। 'दो भंते ! नागकुमारा' हे भदन्त ! एक नागकुमारावास में दो नागकुमारदेव नागकुमारदेव की पर्याय से उत्पन्न हुए उनमें एक 'मैं ऋजु विक्रिया करू' ऐसा संकल्प करके वह ऋजु विक्रिया करता है और 'वक्र कुटिल विक्रिया करू' इस प्रकार का संकल्प करके कुटिल विक्रिया कर लेता है । इस प्रकार वह जैसी विक्रिया करना चाहता है। वैसी विक्रिया कर लेता है। परन्तु जो दूसरा नागकुमार देव होता है वह वैसी विक्रिया नहीं कर पाता है सोचता कुछ विक्रिया करने की बात બદ્ધ મંદરસાત્મક વૈકિય નામકર્મ કારણરૂપ છે. તેથી જ એમ કહેવામાં આવ્યું છે કે-જે અમાયી સમ્યગ્દષ્ટિ ઉપપનક અસુરકુમાર દેવ છે. તે સ્વછાથી રૂપાદિકેને બનાવી લે છે. અને જે માયી મિથ્યાદષ્ટિ ઉપપનક અસુરકુમાર દેવ છે, તે પિતાની ઈચ્છા પ્રમાણે રૂપાદિની વિમુર્વણ કરી શકતા નથી. પણ ઇચ્છા વિરૂદ્ધ જ તે વિયુર્વણ કરે છે. "दो भवे । नागकुमारा" लगवन् ४ नागभारावासभा में નાગકુમાર દેવ નાગકુમાર દેવની પર્યાયથી ઉત્પન્ન થયા હોય તેમાં એક બહ આજુ-સરળ વિક્રિયા કરૂં તેમ વિચારી તે તે પ્રમાણે વિમુર્વણ કરે છે. અને વક્ર–કુટિલ વિક્રિયા કરે તેમ વિચારી તે પ્રમાણે કુટિલ વિક્રિયા કરી લે છે. એ રીતે જે પ્રમાણે વિચારે છે. તે પ્રમાણેની વિક્રિયા કરી લે છે. પરંતુ જે બીજે નાગકુમાર દેવ છે. તે પ્રમાણેની વિક્રિયા કરી શકતા નથી. તે વિ. ચારે છે કંઈ અને વિકિયા તેનાથી જુદી જ રીતની થઈ જાય છે. આ રીતે
SR No.009323
Book TitleBhagwati Sutra Part 13
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages984
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy