________________
२१४
भगवती पतितारधारावन् यथा लोकोऽपि दृश्यते तीक्ष्णापि क्षुरधारा पापाणादौ विफली भवति तथैव भावितात्माऽनगारशरीरेऽपि शुरधारादेः प्रवेशासंभवः एतावानेव विशेषः यत् पाषाणादिषु तत्र क्षुरधारादेर्वैफल्यं तत् तेपामतिकाठिन्यात्, अत्र भावितात्मानगारशरीरे तु चैक्रियलब्धिसामर्थ्यबलादिति। 'एवं जहा पंचमसए परमाणुपोग्गलबत्तच्चया' एवं यथा पश्चमशते परमाणुपुद्गलवक्तव्यता 'जाव अणगारे णं भंते !' यावदनगारः खल्ल भदन्त ! 'भावियप्पा' भावितात्मा 'उदावत्तं वा जाव नो खलु तत्थ सत्थं कमइ' उदावते वा यावत् नो खल्ल तत्र शस्त्र क्रामति, तत्र परमाणुपुद्गलघटित आलाप इह तु भावितात्मघटित लब्धि की शक्ति के बल से शस्त्र उस पर कुण्ठित हो जाता है जैसे पाषाण के ऊपर गिरे हुए क्षुरे आदि की धार कुंठित हो जाती है अतः जैसी पापाणपतित तीक्ष्ण भी क्षुरधारा विफल बन जाती है । उसी प्रकार से भावितास्मा अनगार के शरीर में भी क्षुर आदि की धारा विफल हो जाती है । उस पर अपना कुछ भी प्रभाव नहीं दिखला सकता है वह उसमें प्रविष्ट नहीं हो सकती है, पापाण आदि पर जो क्षुर धारा विफल होती है, वह उसकी अतिकठिनता के कारण होती है। और यहां जो भावितात्मा अनगार के शरीर पर विफल होती है वह वैक्रिपलब्धि के सामर्थ्य के पल से होती है, बस यही दृष्टांत और दाष्टन्ति में विशेषता जाननी चाहिये । 'एवं जहा पंचमसए परमा णुपोग्गलबसव्वया' जाव अणगारे णं भंते! भावियप्पा उदावतं वा जावनो खलु तस्य सत्थं कमइ तो जिस प्रकार से पंचम शतक के सातवें ગારના શરીરના અવયવ ઉપર શસ્ત્ર ચાલી શકતું નથી. કારણ કે વૈકિય લબ્ધિની શક્તિના બળથી શસ્ત્ર નિસ્તેજ-કુંઠિત થઈ જાય છે. જેવી રીતે પત્થર પર પડેલા અસ્ત્રા વિ. ની ધાર કુતિ-બુઠી થઈ જાય છે. તેથી પત્થર પર પડેલી તીવણ અસ્ત્રાની ધાર નિષ્ફળ બની જાય છે. તે જ રીતે ભાવિતાત્મા અનગારના શરીરમાં પણ તલવાર–અસ્ત્રા વિ. ની ધાર બુઠી યાને નિષ્કળ બની જાય છે. તેમના શરીરમાં તે પ્રવેશી શકતી નથી. પાષાણું પર જે અસ્ત્રની ધાર વિ નિષ્ફળ જાય છે, તે પથરના કઠણપણાને લઈને તેમ બને છે. પણ અહિં ભાવિતાત્મા અનગારના શરીરમાં નિષ્ફળ થાય છે તે તેઓના વૈક્રિયલબ્ધિના બળથી થાય છે. દષ્ટાંત (ઉદાહરણ) અને દાષ્ટન્તિકમાં मटकी विशेषता छ. "एवं जहा पंचमसए परमाणुपोग्गलबत्तव्वया जाव अणगारेणं भंते ! भावियप्पा उदावत्तं वा जाव नो खलु तत्थ सत्थं कमइ"241 રીતે પાંચમા શતકના સાતમા ઉદ્દેશામાં પરમાણુ યુદલ સંબધી કથન કર્યું