SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ 3 દીક્ષા પછી અઢી મહિનાને આંતર કલાદી ચામાસા દરમ્યાન શ્રી વિનાદમુનિંને હાજતે જવાની સત્તા થઈ અને તે માટે જવા તૈયાર થયા એટલે તેમના ગુરુએ કહ્યુ` કે ખડું ગરમી છે, જરાવાર ચાલી જાય એટલે શ્રી વિનાદમુનિએ રજોહરણુ વગેરેની પ્રતિલેખના કરી તે દરમ્યાન ન રોકી શકાય એવી હાજત લાગી તેથી ફરી આજ્ઞા માગતાં જણાવ્યુ કે મને હાજત બહુ લાગી છે તેથી જાઉ છું, જલકી પાકો ક્રીશ કાળની ગહન ગતિને દુઃખદ્ રચના રચવી હતી. આજે જ હાજતે એકલા જવાના બનાવ બન્યા હતા, હંમેશાં તે બધા સાધુએ સાથે મળીને દિશાએ જતા. હાજતથી માકળા થઈ પાછા ફરતા હતા, ત્યાં રેલ્વે લાઇન ઉપર એ ગાચા આવી રહી હતી. ખીજી ખાજુથી ટ્રેઈન પણ આવી રહી હતી તેની વ્હિસલ ભાગવા છતાં પણ ગાયા ખસતી ન હતી. શ્રી વિનાન્દમુનિનું હ્રદય થરથરી ઉઠયુ' અને મહા અનુકપાએ મુનિના હૃદયમાં સ્થાન લીધુ' હાથમાં રજોહરણુ લઈ જાનના જોખમની પરવા કર્યાં વગર ગાયાને મચાવવા ગયા. ગાયાને તા મચાવી જ લીધી પરંતુ આ ક્રિયામાં છકાય જીવની તૈયાના સાધનભૂત જે રજોહરણુ કે વિનેદમુનિને આત્માથી વધારે પ્યારૂ હતું, તે રેલ્વે લાઈન ઉપર પડી ગયું. અને શ્રી વિનાદમુનિએ તે પાછું સ`પાદન કરવામાં જડવાદને સિદ્ધ કરતાં રાક્ષસી એન્જિનને ઝપાટે આવ્યા અને પેાતાનુ અલિદાન આપ્યુ. અરિહંત ...અરિહંત ..એવા શબ્દે મુખમાંથી નીકળ્યા અને શરીર તૂટી પડયુ.. રક્ત પ્રવાહ છૂટી પડચા અને ઘેાડા જ વખતમાં પ્રાણાંત થઈ ગયા, બધા લેાકા કહેવા લાગ્યા કે ગૌરક્ષામાં મુનિશ્રીએ પ્રાણ આપ્યા અંતિમ સમયે મુનિશ્રીના ચહેરા પર ભવ્ય શાન્તિ જ દેખાતી હતી. ' હમેશાં તેઓ જે તરફ હાજતે જતા હતા તે તરફ લાદીથી પાકરણ તરફ જવાની રેલ્વે લાઈન હતી. આ લાઈન ઉપર રેલ્વે સત્તાવાળાઓએ ફાટક મૂકેલ નથી ત્યાં રસ્તે પણુ છે એટલે પશુઓની અવરજવર હોય છે. અને વખત વખત ત્યાં ઢારા રેલ્વેની હડફેટે ચડી જવાના પ્રસગ અને છે, લેાદી સઘે આ દુર્ઘટનાના ખખર રાજકીટ, ટેલીફાનથી આપ્યા. જે “વખતે ટેલીફાન આવ્યેા. તે વખતે વિનાન્તમુનિના પિતાશ્રી મહાર ગયા હતા. અને માતુશ્રી મણિમેન સામાયિક-પ્રતિક્રમણમાં બેઠાં હતાં, માત્ર એક નેકર જ ઘરમાં હતા કે જેણે ટેલિફાન ઉઠાવ્યે પણ તે કાંઈ ટેલીફોનમાં હકીકત સમજી શમ્યા નહી. અને સાચા સમાચાર મેાડા મળ્યા. જેથી તે સ્પેશ્યલ પ્લેનથી લેાદી પહોંચે તે પહેલાં અગ્નિસ’સ્કાર થઈ ગ। સૂચનાના કેલીફ્રાન
SR No.009323
Book TitleBhagwati Sutra Part 13
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages984
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy