________________
प्रमेयचन्द्रिका टीका शं० १७ उ०५ सू०१ इशानेन्द्रवक्तव्यता ४५ विषय में स्पष्टीकरण को सुनकर गौतम ने उनसे कहा-हे भदन्त ! आपके द्वारा प्रतिपादित यह विषय सर्वथा सत्य है-जैसा आपने कहा है वह ऐसा ही है २ । इस प्रकार कहकर वे गौतम यावत् अपने स्थान पर विराजमान हो गये। सू० १ ॥
जैनाचार्य जैनधर्मदिवाकर पूज्यश्री घासीलालजी महाराजकृत .. "भगवतीसूत्र" प्रमेयचन्द्रिकाव्याख्याके सत्तरहवें शतक का
पांचवां उद्देशक समाप्त ॥१७-५॥ પ્રભુ એ કરેલ સ્પષ્ટીકરણને સાંભળીને ગૌતમસ્વામીએ તેઓને કહ્યું કે હું ભગવન આપે પ્રતિપાદન કરેલ આ વિષય સર્વથા સત્ય છે. અર્થાત જેવી રીતે આપે કહ્યું છે તે તેમજ છે કે ભગવાન આપે જે પ્રમાણે કહ્યું છે. તે યથાર્થ છે આ પ્રમાણે કહીને તે ગૌતમસ્વામી યાવત્ પિતાના સ્થાન પર વિરાજમાન થઈ ગયા છે સૂ૦ ૧ જૈન ચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના સત્તરમા શતકનો પાંચમો ઉદ્દેશક સમાસ ૧૭-૫૫