________________
प्रमैयचन्द्रिका टीका श०१६ उ० ७ सू० १ प्रकृष्टयोधपरिणामनिरूपणम् २५६ प्रेक्षणं कथ्यते दृसिन प्रेक्षणे इत्यनुशासनात् चक्षुदर्शनस्यैव प्रेक्षणसंभवात् चक्षुरिन्द्रियोपयोगस्येतरेन्द्रियोपयोगापेक्षयाऽल्पकालिकत्वात् यत्र चोपयोगोऽलाकालस्तत्रेक्षणस्य प्रकः ज्ञटिति अर्थपरिच्छेदात् अतएव चक्षुदर्शनस्यव पश्यतानेन्द्रियान्तरदर्शनानामिति अत्रापि शेषविचारः प्रज्ञापना त एप अवगन्तव्य इति । 'सेवं भंते ! सेवं भंते ! नि' तदेवं भदन्त ! तदेवं भदन्त ! इति हे भदन्त ! उपयोगादिविपये यत् देवानुप्रियेण प्रतिपादितं तद् एवमेव सत्यमेवेति भावः ॥मू०१॥
सोलसमे सए सत्तमो उद्देसो समत्तो ।। पश्यता है । पश्यता शब्द दृश धातु से बना है । दश धातु का अर्थ प्रेक्षण है। यह पश्यता चक्षुदर्शन में ही बनती है क्योंकि प्रेक्षण का होना चक्षुदर्शन में ही बनता है। चक्षुरिन्द्रियजन्य जो उपयोग होता है वह इतर इन्द्रियजन्य उपयोग की अपेक्षा अल्पकालिक होता है । जहां उपयोग अल्पकालवाला होता है वहां ईक्षण की मकर्षता होती है इससे झटिति (शीघ्र) अर्थ का बोध हो जाता है। इसीलिये पश्यता में चक्षुदर्शन को लिया गया है। इन्द्रियान्तदर्शनों को नहीं लिया गया है। इस विषय में और अधिक विचार प्रज्ञापना सूत्र से जान लेना चाहिये। सेवं भंते। 'सेवं भंते । ति' हे भदन्त ! उपयोगादि के विषय में जो आप देवानुप्रिय ने प्रतिपादित किया है, वह ऐसा ही है-सर्वथा सत्य ही है-२ इस प्रकार कहकर वे गौतम यावत् संयमतप से आत्मा को भावित करते हुए अपने स्थान पर विराजमान हो गये ॥सू०१॥
॥सातवां उद्देशा समाप्त ॥ (જેવી નું નામ પશ્યતા છે. પશ્યતા શબ્દ દેશ ધાતુથી બન્યા છે દેશ ધાતને અર્થ પ્રેક્ષણ છે (જેવું છે) એ પસ્યતા ચક્ષુ દશનામાં બને છે. કેમકે પ્રેક્ષણનું હેવું તે ચક્ષ દર્શમાં જ બને છે. ચક્ષુ ઈન્દ્રિયથી થવા વાળો જ જે ઉપયોગ છે. તે બીજી ઈન્દ્રિયથી થવા વાળા ઉપયોગની અપેક્ષાએ અલ્પ કાલિક હાથ છે. જ્યાં ઉપગ અ૫કાળ વાળો હોય છે. માં ઈક્ષણની અધિકતા હોય છે. તેનાથી જલદી અર્થનો બોધ થાય છે. એટલા માટે પશ્યતામાં ચક્ષુ દર્શનને ગણવામાં આવ્યું છે. બીજી ઈન્દ્રિયે ને તેમાં ગણવામાં આવી નથી આ વિષયમાં વિશેષ વિચાર પ્રજ્ઞાપના સૂત્રના ૨૯ માં પદમાં કરવામાં આવેલ છે. તો તેમાંથી समय 'सेवं भंते | सेवं भंते ! त्ति' भगवन् पयो माह विषयमा આપ દેવાનુપ્રિયે જે પ્રતિપાદન કર્યું છે. તે સઘળું તેમજ છે. અર્થાત્, સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને તે ગૌતમ સ્વામી સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા થકા યાવત્ પિતાને સ્થાને બિરાજમાન થઈ ગયા સૂ૦ ૧
સપ્તમ ઉદ્દેશક સમાસ છે