________________
प्रमैयचन्द्रिका टीका श० १६ उ० ६ सू० १ स्वप्नस्वरूपनिरूपणम् १९७ जागरिता जीवाः कथ्यन्ते 'मुत्तजागरा वि' सुप्तजागरिता अपि-'अंशतोऽपिरतिरूपस्वप्नस्य अंशतो विरतिरूपमवोधस्य सद्भावात् सुप्तजागरिताः कथ्यन्तेअविरतिसद्भावासभावौ एव सुप्तमबुद्धता कारणे, तथा च यत्राविरतिरस्ति स द्रव्यनिद्रारहितोऽपि सुप्त एव विवेकिभिः कथ्यते यस्य तु सर्वविरतिविधते स जागरित इति कथ्यते-अंशत उभयोः सावे मुप्तजागरित इति कथ्यते इति भावः । अत्र ये जीवाः सर्वविरतिरूपजागृतिरहिताः अविरतिमन्तः कथ्यन्ते ते मुप्ताः, ये च सर्वविरतिरूपजागृतिमन्तस्ते जागरिताः कथ्यन्ते ये चाविरतिमन्तोऽशतो विरतिमन्तस्ते सुप्तजागरिता देशविरताः कथ्यन्ते । अथ चतुर्विके जैसा जागरित कहा गया है "सुत्तजागरा वि" ऐसा जो कहा गया है वह अंशतः अविरनिरूप. स्वप्न के सद्भाव को एवं अंशतः विरतिरूप प्रबोध के सद्भाव को लेकर कहा गया है। सुप्त प्रबुद्धता के कारण अविरति के सद्भाव और असदभाव हैं। तथा च-जहाँ पर अविरति है वहां द्रव्य निद्रा से विहीनता होने पर भी भाव की अपेक्षा से सुप्तता विवेकियों द्वारा कही गई है और जिसके सर्वविरति का सद्भाव है वह जागरित कहा गया है इस प्रकार अंशतः दोनों के सद्भाव से जीव सुप्तजागरित कहे गए हैं । तात्पर्य कहने का यह है कि जो जीव सर्वविरतिरूप जागृति से रहित हैं वे अविरति वाले जीव सुप्त कहे गए हैं, तथा जो सर्वविरतिरूप जागृति से संपन्न हैं वे जागृत कहे गये हैं, और जो जीव अंशतः अविरति वाले हैं एवं अंशतः विरति वाले हैं ऐसे देशविरति संपन्न जीव लुप्त जागरित रना सहसायी तन त छ. 'सुचजागरा वि' २४डेवामा આવ્યું છે. તે અંશતઃ અવિરતિરૂપ સર્વપ્નના સદ્દભાવને લઈને તથા અશત વિરતિ રૂપ જાગૃતના સદ્દભાવને લઈને કહેવામાં આવ્યું છે. સુપ્ત પ્રબુદ્ધતાને કારણે અવિરતિને સદ્ભાવ અને અસદુભાવ છે. જ્યાં અવિરતિ છે ત્યાં તવ્યનિદ્રા ન હોવા છતાં પણ ભાવની અપેક્ષાએ વિવેકીઓ દ્વારા સુપ્તતા કહેવામાં આવી છે. અને જેને સર્વ વિરતિનો સદુભાવ છે તે જાગૃત કહેવાય છે. આ રીતના બનેના અંશત સદૂભાવથી જીવ સુપ્ત જાગૃત કહેવાય છે. તાત્પર્ય કહેવાનું એ છે કે જે જીવ સર્વ વિરતિરૂપ જાગૃતિથી રહિત હોય તે અવિરતિ વાળી જીવ સુપ્ત કહેવાય છે તથા જે સર્વવિરતિ રૂ૫ જાગૃતિ વાળો છે. તે જાગૃત કહેવાય છે. અને જે જીવ અંશતઃ વિરતિ વાળ શ્રમ હોય એ દેશવિરતિ સંપન્ન જીવ સુપ્ત જાગૃત કહેવાય છે.