________________
भगवती सूत्रे
१९
चतुरिन्द्रियाः । पञ्चेन्द्रियतिर्यग्योनिकाः खलु भदन्त । किं सुप्ताः पृच्छा गौतम ! सुप्वाः, नो जागरिता: सुप्ाजागरिता अपि मनुष्याः, यथा जीवाः । वानव्यन्तरज्योतिष्कवैमानिका यथा नैरथिकाः ।। सू० १ ॥
टीका- ' कइ विहे णं भंते !' कति विधः खलु भदन्त | 'सुविणदंसणे पण्णत्ते' स्वप्नदर्शनं प्रज्ञतम् - स्वप्नस्य स्वापक्रियानुगतचिपय विकल्पस्य दर्शनम् - अनुभवनम् इति स्वप्नदर्शनम् सुप्तजाग्रदवस्थायां यस्य कस्यापि यदर्थसंबन्धिनो विकल्पस्य यदनुभवम् तत्स्वप्नदर्शनमित्यर्थः, भगवानाह - 'गोयमे' त्यादि छ उद्देशका प्रारंभ
१६ वें शतक के ५ वें उद्देशे में गंगदन्त की सिद्धि का प्रतिपादन किया गया है सो ऐसी यह सिद्ध कितनेक भव्य जीवों को स्वप्न द्वारा भी सूचित हो जाती है । अतः इस अध्ययन द्वारा सूत्रकार अब यह कहेंगे कि स्वप्न का क्या स्वरूप है । इसी सम्बन्ध को लेकर इस अध्य यन का प्रारंभ किया गया है । इसका सर्वप्रथम सूत्र 'कहविहे णं भंते । सुविणदंसणे इत्यादि है । 'कविहे णं भंते । सुविदंसणे पत्ते ?
टीकार्थ - इस सूत्र द्वारा सूत्रकार ने स्वप्नदर्शन विषयक प्रश्नोत्तर के रूप में कथन किया है इसमें गौतम ने प्रभु से ऐसा पूछा है- 'कविहे णं भंते! सुचिणदंसणे पण्णत्ते' हे भदन्त । स्वप्नदर्शन कितने प्रकार का कहा गया है ? खुस अवस्था में किसी भी अर्थ को विकल्प का अनुभव करना इसका नाम स्वप्न है । सुप्त जाग्रत अवस्था में जिस किसी छठा उद्देशानो प्रारंभ
સેળમા શતકના પાંચમાં ઉદ્દેશામાં ગ’ગદત્ત દેવને સિદ્ધિ પ્રાપ્ત થઈ તેનુ' પ્રતિપાદન કરવામાં આવ્યું છે. એવી રીતની સિદ્ધિની કેટલાક ભવ્ય જીવાને સ્વપ્ન દ્વારા પણ જાણ થાય છે. જેથી આ મય્યયનદ્વારા સૂત્રકાર સ્વપ્નના સ્વરૂપનું નિરૂપણ કરશે. આ સખધને લઈને આ અધ્યયનના પ્રારભ કરવામાં આવે છે. તેનું પ્રથમ સૂત્ર આ પ્રમાણે છે.
" कवि णं भंते! सुविणदंसणे पन्नत्ते ? त्याहि । "
टीडार्थ - —ખા સૂત્રદ્રારા સૂત્રકારે સ્વપ્ન દર્શન વિષયમાં પ્રશ્નોત્તર રૂપથી થન કર્યુ છે. આ વિષયમાં ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રમાણે पूछे छे " कइविहे णं भंते । सुविणदंसणे पन्नत्ते " હું ભગવન ! સ્વપ્ન દર્શન કેટલા પ્રકારના કહ્યા છે? સુપ્ત અવસ્થામાં કોઇપણ અથના વિકલ્પના અનુભવ કરવા તેનું નામ સ્વપ્ન છે અને સુપ્ત જાગ્રત અવસ્થામાં જે કાઈ પણ પદાર્થ સંબંધી વિકલ્પના અનુભવ થાય છે. તેનું નામ સ્વપ્ન દેન