________________
भगवतीसूत्रे रुक्तत्वात् , परस्थानके आदिमास्त्रयः धर्मास्तिकायाधर्मास्तिकायाकाशास्तिकायाः असंख्येया भगितव्याः, पश्चिमा अन्तिमात्रयो जीवास्तिकायपुद्गलास्तिकायादासस्या अनन्ता भगितव्याः, यावत् अद्धासमय इति-श्रद्धासमयपर्यन्तमित्यर्थः यारत् कियन्तो अद्धासमयास्तत्रापगाढा ? नास्ति एकोऽपि तत्रावगादा प्रदेश इति।
. तथा च यावत् करणात् अद्धासमयगमके आधं धर्मास्तिकायप्रदेशादिकं पदपश्चकं मूवि भाति, पष्ठम् अद्वाममयविषयकं पदं लिखितमे वास्ति, इति प्रश्नः, स्वस्थान में अपना एक भी प्रदेश अवगाढ नहीं होता है ऐसा समझना इस विषय में युक्ति पहले कही जा चुकी है। परस्थान में आदि के तीन अस्तिकाय द्रव्य-धर्मास्तिकाय, अधर्मास्तिकाय और आकाशास्तिकाय असंख्यात कहना चाहिये, और अन्त के तीन द्रव्य जीवा. स्तिकाय, पुद्गलास्तिकाय और अद्वासमय ये अनन्त कहना चाहिये ।
और ऐसा कथन यावत् अद्धासमय तक करना चाहिये अर्थात्-जहां अद्वासमय अवगाढ होते हैं-वहां पर एक भी अद्धासमय अवगाढ नहीं होता है। यहां 'यावत्' पद दिया है सो उससे यह सूचित किया है अद्धासमय के गमक में धर्मास्तिकायादि पांच पद हैं अर्थात् जहां पर अद्धासमय अवगाढ है वहां पर धर्मास्तिकाय के, अधर्मास्तिकाय के, आकाशास्तिकाय के, जीवास्तिकाय के और पुद्गलास्तिकाय के प्रदेश अपनी २ प्रदेशसंख्या के अनुसार अवगाढ हैं। परन्तु स्वस्थान में
કથન થવું જોઈએ આ વિષયનું સ્પષ્ટીકરણ પહેલા થઈ ચુકયું છે. પરસ્થાનમાં ધર્માસ્તિકાય, અધમસ્તિકાય અને આકાશાસ્તિકાય રૂપ પહેલાં ત્રણના અસંખ્યાત પ્રદેશે અવગાઢ હોય છે, તેમ કહેવું જોઈએ અને છેલ્લા ત્રણ દ્રવ્ય જીવાસ્તિકાય, પગલાસ્તિકાય અને અદ્ધાસમયને અનંત કહેવા જોઈએ અદ્ધાસમય સુધી એવું કથન થવું જોઈએ એટલે કે “ જ્યાં અદ્ધાસમ અવગાઢ હોય છે, ત્યાં અન્ય એક પણ અદ્ધાસમય અવગાઢ डात नथी." मा या प्रश्न उत्तर छ. मी " यावत् ॥ ५४ સૂચિત કરે છે કે અદ્ધા સમયના અભિલા૫કમાં છ પદ છે જેમ કે જ્યાં અદ્ધાસમય અવગાઢ હોય છે ત્યાં અસંખ્યાત ધમસ્તિકાય, અસંખ્યાત અધર્માસ્તિકાય, અને અસંખ્યાત આકાશાસ્તિકાયના પ્રદેશ અવગાઢ હોય છે અને અદ્ધાસમય દ્વારા અવાહિત સ્થાનમાં અનંત જીવાસ્તિકાય પ્રદેશ અને અનંત પુદ્ગલાસ્તિકાય પ્રદેશ અવગાઢ હોય છે, પરંતુ સ્વસ્થાનમાં અવ,