________________
४९२
भगवतीसूत्रे गमएसु न भन्नंति सेसं तं चेव' एवं पूर्वोक्तरीत्या यथा रत्नप्रभायां संख्येयविस्तृता अपि, असंख्येयविस्तृताच अपि, नरकावासाः प्रतिपादितास्तथा शर्करा प्रभायामपि संख्येयविस्तृताः, असंख्येयविस्तृवाच नरकावासाः पलिपराव्या, नवरं पूर्वापेक्षया विशेषस्तु असंतिन स्त्रिष्वपि गमकेपु उत्पादोद्वर्तनस्थितिविषयेषु आलापकेपु न भण्यन्ते, न वक्तगः, यतः असंज्ञिनां प्रथमायामेव पृथिव्यामुत्पादसद्भा वात् 'असन्नी खलु पढमं” इति वचनात्, शेपं तदेव-पूक्तिवदेवावसेयम् । सक्करप्पभाए वि, नवरं असन्नी तिसु वि गमएसुन भन्नंति, सेसं तं चेव' हे गौतम ! पूर्वोक्त रीति से रत्नप्रभा में संख्यातयोजन के विस्तारवाले नरकावास कहे गये हैं, उसी प्रकार से शर्करामभा में भी संख्यातयोजन के और असंख्यातयोजन के विस्तारवाले नरकावास कहे गये हैं. पूर्व में जैसे उत्पाद, उद्वर्तना और स्थिति विषयक तीन आलापकों में असंज्ञियों का उत्पाद, उद्वर्तना और स्थिति-कही गई है, अर्थात्-उत्पाद, उद्वर्तना और स्थिति विषयक आलापक कहे गये हैं-वे आलापक यहां नहीं कहना चाहिये-क्योंकि यहां पर असंजियों का उत्पाद ही नहीं होता है। असंज्ञीजीवों का उत्पाद प्रथम पृथिवी में ही होता है । 'असन्नी खलु पढम' ऐसा सिद्धान्त का कथन है । वाकी का और सब कथन रत्नप्रभापृथिवी की तरह से ही जानना चाहिये,
રત્નપ્રભામાં કેટલાક નરકાવાસ સંખ્યાત એજનના વિસ્તારવાળા છે અને કેટલાક અસંખ્યાત જનના વિસ્તારવાળા છે, એજ પ્રમાણે શર્કરામભામાં પણ કેટલાક નરકાવાસ સંખ્યાત એજનના વિસ્તારવાળા અને કેટલાક અસંખ્યાત જનના વિસ્તારવાળા છે. આગળ રતનપ્રભા પૃથ્વીના નારકેના વિષયમાં જેવું કથન કરવામાં આવ્યું છે, એવું જ કથન અહીં પણ કરવું જોઈએ તે કથન કરતા શર્કરામભાના નારકના કથનમા એટલી જ વિશેષતા છે કે-રત્નપ્રભામાં ઉત્પાદ, ઉદ્વર્તન અને સ્થિતિવિષયક ત્રણ આલાપમાં અસં. શિઓના ઉત્પાદ, ઉદ્વર્તન અને સ્થિતિનું કથન કરવામાં આવ્યું છે, પરંતુ શર્કરામભામાં તે આલાપકે કહેવા જોઈએ નહીં, કારણ કે અસંક્ષિઓની ઉત્પત્તિ આ પૃથ્વીમાં થતી જ નથી. અસંજ્ઞી જીવન ઉત્પાદ પહેલી નરકમાં 1 थाय छे. सिद्धान्तमा मा २' ४थन छ । “असन्नी खलु पढम" मसज्ञी જીને પહેલી રત્નપ્રભા પૃથ્વીમાં જ ઉત્પાદ થાય છે બાકીનું સમસ્ત કથન રતનપ્રભા પૃથ્વીના નારકના કથન પ્રમાણે જ સમજવું.