________________
३७४
भगवतीसूत्रे अग्रेतनः ज्ञानदर्शनचारित्रवीर्यरूपैश्चतुर्भिः समं भणितव्या, तथा च यस्योपयोगात्मत्वं भवति तस्य ज्ञानात्मत्वं स्यादस्ति सम्पदृष्टीनामिव, स्यानास्ति मिथ्यादृष्टीनामित्र, यस्य च ज्ञानात्मत्वं भवति तस्य निगगतः उपयोगात्मत्वं भवति यथा सिद्धानाम् १, एवं यस्योपयोगात्मत्वं भवति तस्य दर्शनात्मत्वमवश्यम् भवति, यस्यापि दर्शनास्मत्वं भवति तस्यापि उपयोगान्मत्वावश्यं भवति सिद्धादीनामिवर, तथा यस्योपयोगात्मत्वं भवति तस्य चारित्रात्मत्वं स्यादस्ति यथा संपतानाम्, स्यानास्ति यथा असंयतानाम्, यस्य पुनश्चारित्रात्मत्वं भवति तस्य उपयोगात्मत्वमवश्यं भवति वक्तव्यता ज्ञान, दर्शन, चारित्र और वीर्य इन आगे के चार पदों के साथ कहनी चाहिये । यथा-जिसमें उपयोगात्मता होती है, उसमें ज्ञाना स्मता होती भी है और नहीं भी होती है-उपयोगात्मता के साथ ज्ञाना. स्मता होती है सम्यग्दृष्टियों में, और उपयोगात्मता के साथ ज्ञानात्मता नहीं होती है मिथ्यादृष्टियों में तथा जिनमें ज्ञानात्मता होती है उसमें नियमतः उपयोगात्मता होती है, जैसे सिद्धों में इसी प्रकार से जिस में उपयोगात्मता होती है, उसमें दर्शनात्मता अवश्य होती है, और जिस में दर्शनात्मता होती है उसमें उपयोगात्मता भी अवश्य होती है जैसे सिद्धों में तथा जिसमें उपयोगात्मता होती है उसमें चारित्रात्मता होती भी है
और नहीं भी होती। होती है यह उसके साथ संयतो में, और नहीं होती है असंयतों में, तथा जिसमें चारित्रात्मता होती है उसमें उपयोगात्मता (જ્ઞાનામા, દર્શનાત્મા, ચારિત્રાત્મતા વર્ધાત્મતા સાથે સંબંધ કહેવો જોઈએ). જેમ કે જે જીવમાં ઉપગાત્મતા હોય છે. તે જીવમાં જ્ઞાનાત્મતા હોય છે, પણ ખરી અને નથી પણ હતી દાખલા તરીકે સમ્યગદષ્ટિ મા ઉપગામતાની સાથે જ્ઞાનાત્મતા હોય છે, પરંતુ મિથ્યાષ્ટિ માં ઉપયોગ મતાની સાથે જ્ઞાનાત્મતા હોતી નથી તથા–જે જીવમાં જ્ઞાનાત્મતા હોય છે, તે જીવમાં ઉપગાત્મતા નિયમથી જ હોય છે, જેમ કે સિદ્ધોમાં એજ પ્રમાણે જે જીવમાં ઉપગાત્મતા હોય છે, તે જીવમાં દર્શનાત્મા નિયમથી જ હેય છે, તથા જે જીવમાં દર્શનાત્મતા હોય છે, તે જીવમાં ઉપયેગાત્મતા પણ અવશ્ય હોય છે. દાખલા તરીકે સિદ્ધમાં બનેને સદુભાવ રહે છે જે જીવમાં ઉપગાત્મતા હોય છે, તે જીવમાં ચારિત્રાત્મતા હોય છે પણ ખરી અને નથી પણ હતી દાખલા તરીકે સંયતામાં હોય છે અને અસંયતમાં નથી હિતી પરંતુ જે જીવમાં ચારિત્રાત્મતા હોય છે તે જીવમાં ઉપગાત્મતા