________________
२९२
भगवतीसूत्रे अन्ते गौतमः भगवद् वाक्यं प्रमाणयन्नाह- सेवं भंते ! सेवं भंते ! ति नाव विहरइ' हे भदन्त ! तदेवम्-भवदुक्तं सत्यमेव, हे भदन्त ! तदेवम्-भवदुक्तं सत्यमेवेति, यावत्-भगवान गौतमो विहरति । ।। सू० २ ॥ ॥ इति श्री विश्वविख्यात-जगद्वल्लभ-प्रसिद्धवाचक पञ्चदशभाषा
कलितललितकलापालापकाविशुद्धगधपद्यनैकग्रन्थनिर्मापक वादिमानमर्दक श्री शाहू छत्रपति कोल्हापुरराजप्रदत्त'जैनाचार्य' पदभूपित-कोल्हापुरराजगुरुवालब्रह्मचारि-जैनाचार्य-जैनधर्मदिवाकर -पूज्य श्री घासीलालप्रतिविरचिताया श्री "भगवतीमूत्रस्य" प्रमेयचन्द्रिकाह्यायां व्याख्यायां द्वादशशतके
अष्टमोद्देशकः समासः॥१२-८॥ 'सेवं भंते! सेवं भंते। ति जाव विहरइ' हे भदन्त ! आपका कहा हुआ यह सब विषय सर्वथा सत्य ही है, हे भदन्त! आपका कहा हुआ यह सब विषय सर्वथा सत्य ही है,इस प्रकार कहकर वे गौतम यावत् अपने स्थान पर विराजमान हो गये ॥सू० २।। जैनाचार्य जैनधर्मदिवाकर पूज्यश्री घासीलालजी महाराज कृत "भगवतीसूत्र" की प्रमेयचन्द्रिका व्याख्याके बारहवें शतक का
॥ अष्टम उद्देशक समास १२-८॥
સૂત્રકાર આ કથન દ્વારા મહાવીર પ્રભુનાં વચનની પ્રમાણભૂતતાનું પ્રતિપાદન કરે છે. “હે ભગવન! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું તે સત્ય જ છે. હે ભગવન ! આપનું આ કથન સર્વથા યથાર્થ જ છે,” આ પ્રમાણે કહીને, પ્રભુને વંદણાનમસ્કાર કરીને, પિતાના આતમને સંયમ અને તપથી યુક્ત કરતા થકા ગૌતમ સ્વામી પોતાના સ્થાને વિરાજમાન થઈ ગયા. સૂરા જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના બારમા શતકનો
આઠમે ઉદ્દેશક સમાપ્ત ૧૨-૮