________________
२५०
भगवतीसूत्रे नोक्तं वस्तुस्यादतः कर्मणां वाहुल्यं प्रतिपादितम् , कर्मणां वाहुल्येऽपि जन्मादेरल्पत्वेनोक्तार्थः स्यादतो जन्मादि बाहुल्यं प्रतिपादितमवसेयम् , प्रकृतमुपसंहरनाह-'से तेणटेणं तंचे जाव न मएवा वि' तत् तेनार्थेन-तेन कारणेन, तदेव यावत् उक्तलोकस्य नास्ति कश्चित् परमाणुपुद्गलमात्रोऽपि प्रदेशः, यत्र खलु अयं जीवो न जातो वा-नोत्पन्नो वा भवेत् । न मृतो वापि भवेदिति भावः ॥सू०१॥
से नोना जीवों की अपेक्षा से संसार में अनादिता होने पर भी यदि विवक्षित जीव को अनित्यमाना जावे तो इस उक्तार्थ की सङ्गति नहीं बनसकती है अतः जीव में नित्यता कही गई है। जीव को नित्य मानने पर भी कर्मों में अल्पता मानी जावे तो तथाविध संसार में जीव का परिभ्रमण नहीं हो सकेगा, अत: उक्तार्थ का कथन बन सकेगा-इसलिये उक्तार्थे का कथन बन जावे, इसी कारण से कर्मों में बाहुल्यता प्रतिपादित की गई है। कर्मों की बहुलता होने पर भी यदि जन्मादि में अल्पता मानी जावे तो उक्तार्थ नहीं बन सकता है इसलिये यह उक्तार्थ बन जावे-इसीलिये जन्मादि में बहुलता कही गई है, ऐसा जानना चाहिये 'से तेणद्वेणं तं चेव जाव न मए वा वि' इसी कारण हे गौतम! ऐसा कहा गया है कि इस लोक का कोईसा भी ऐसा परमाणुपुद्गलमात्र प्रदेश भी नहीं है कि जहां पर यह जीव उत्पन्न न हुआ हो और मरा भी न हो ॥सू०१॥
જ કાકાશના પ્રત્યેક પ્રદેશમાં જીવોની અનાદિ રૂપે જન્મમરણ પરમ્પરા ઘટિત થઈ શકે આ પ્રકારે વિવિધ જીની અપેક્ષાએ સંસારમાં અનાદિતા હોવા છતાં પણ જે વિવક્ષિત જીવને અનિત્ય માનવામાં આવે, તે ઉપર્યુક્ત અર્થની સંગતતા સંભવી શકતી નથી, તેથી જીવમાં નિયતા કહી છે જીવને નિત્ય માનવા છતાં જે કર્મોમાં અલ્પતા માનવામાં આવે, તે તથાવિધ સંસારમાં જેનું પરિભ્રમણ સંભવી શકશે નહીં, તેથી ઉપયુંકત કથન સંગત બની શકે તે માટે બહુલતા પ્રતિપાદિત કરાઈ છે કર્મોની બહુલતા હોવા છતાં પણ જન્માદિમાં અલ્પતા માનવામાં આવે, તે ઉપર્યુક્ત કથન અસંગત જાય છે, તે કારણે મેં એવું કહ્યું છે કે આ લેકને કેઈ પરમાણુપુદ્ગલપ્રમાણ પ્રદેશ પણ એ નથી કે જ્યાં આ જીવ ઉત્પન્ન થ ન હોય અને મર્યો પણ ન હોય. સૂના