________________
भगवतीले टीका-द्वादशशतकस्य देशोदेशकानामर्थसंग्रहगायामाह-'संखे१, इत्यादि. शशङ्ख नामकश्रमणोपासविषये प्रथमोद्देशकः१, जयन्ती-जयन्ती नाम श्राविकाविले द्वितीयोद्देशकः२, पृथिवी-रत्नमभापृथिवीविपये तृतीयोद्देशकः३, पुद्गल!-पुद्रका विषये चतुर्थोद्देशकः४, अतिपातः-प्राणातिपातादिविपये पञ्चमः५, राहुना विषये पष्ठ ६, लोकश्च-लोकवक्तव्यतार्थः७, नागश्च-सर्पपर्यायनागवक्तव्यतायोंऽष्टमा८, देवः-देवविशेषविषये नवमः ९, आत्मा-आत्मभेदमरूपणार्थों दशमोदेशको बोध्यः१०, द्वादशशतके दश उद्देशाः सन्तीति ।।१।।
इस यारहवें शतक में दश उद्देशक हैं-शंख १, जयंती२, पृथिवीर, पुद्गल४, अतिपात५, राहवे, लोक७, नाग८, देव९, और आत्मा१०। __टीकार्थ-इस बारहवें शतक में जो दश-उद्देशक कहे गये हैं उनमें क्या २ विषय कहा गया है इस बात को संग्रह करके कहनेवाली या गाथा है-शंख नामक श्रमणोपासक के विषय में शंख नामका प्रथम उद्देशक है १, जयंती नाम की श्राविका के विषय में जयंती नाम का द्वितीय उद्देशक है २, रत्नप्रभा आदि पृथिवी के विषय में पृथिवी नाम का तीसरा उद्देशक है ३, पुद्गल के विषय में पुद्गल नामका चतुर्थ उद्देशक है ४, प्राणातिपात आदि के विषय में अतिपात नाम का पांचवां उद्देशक. है५, राष्ट्र के विषय में राष्ट्र नामका छठा उद्देशक है ६, लोक के विषय में ७ वां लोक उद्देशक है ७, मर्प पर्यायलए नागके विषय में ८ वां नागनामका उद्देशक है ८, देव विशेष के विषय में ९वां देव उद्देशक है ९,
આ બારમાં શતકમાં દસ ઉદ્દેશકે (પ્રકર) છે. તેમના નામ નીચે. प्रमाणे छ-(१) शम, (२) यती, (3)पृथ्वी, (४) पुरस, (५) मतियात, (6) राई, (७) , (८) ना, (८). हेव भने (१०) मात्भा ..।
ટીકાર્થ–બારમાં શતકના દસ ઉદ્દેશકે છે તે પ્રત્યેક ઉદ્દેશકમાં કયાકયા વિષયની પ્રરૂપણ કરવામાં આવી છે, તે ઉપર્યુક્ત ગાથામાં પ્રકટ કરવામાં આવેલ છે. પહેલા શંખ નામના ઉદ્દેશામાં શંખ નામના શ્રાવકનું ? કથન અને બીજા જયંતી નામના ઉદ્દેશામા યંતી નામની શ્રાવિકાનું કથન, કરવામાં આવ્યું છે. પૃથ્વી નામના ત્રીજા ઉદ્દેશામાં રત્નપ્રભા પૃથ્વીનું કથન કરાયું છે. પુલ નામના ચેથા ઉદ્દેશામાં પુલની પ્રરૂપણ કરી છે. અતિ-.. પાત નામના પાંચમાં ઉદ્દેશામાં પ્રાણાતિપાત આદિની પ્રરૂપણ કરી છેરાહુ નામના છઠ ઉદેશામાં રાહુની પ્રરૂપણ કરી છે, લેક નામના સાતમા ઉદ્દેશામાં લોક પ્રરૂપણ કરી છે. નામનામના આઠમાં ઉદ્દેશામાં સર્ષ પર્યાયની,