SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ફર દીક્ષા પછી અઢી મહિનાને આંતરે લેાદી ચામાસા દરમ્યાન શ્રી વિનાદ મુનિને હાજતે જવાની સંજ્ઞા થઈ અને તે માટે જવા તૈયાર થયા એટલે તેમના ગુરુએ કહ્યુ અહુ ગરમી છે, જરાવાર થાલી જાવ એટલે શ્રી વિનેદમુનિએ રજોહરણુ વગેરેની પ્રતિલેખના કરી તે દરમ્યાન ન રેકી શકાય એવી હાજત લાગી તેથી ફરી આજ્ઞા માગતાં જણાવ્યુ કે મને હાત મહુ લાગી છે તેથી જાઉ' છું', જલદી પાઠા ફ્રીશ કાળની ગહન ગતિને દુ:ખદ્ રચના રચવી હતી. આજે જ હાજતે એકલા જવાના અનાવ બન્યા હતા, હમેશા તે ખટ્ટા સાધુએ સાથે મળીને દિશાએ જતા હાજતથી મેાકળા થઈ પાછા ફરતા હતા, ત્યાં રેલ્વે લાઇન ઉપર એ ગાયે આવી રહી હતી ખીજી માજુથી ટ્રેનિ પણ આવી રહી હતી તેની વ્હિસલ વાગવા છતાં પણ ગાયા ખસતી ન હતી શ્રી વિનેદસુનિનું હ્રદય થરયરી ઉઠયુ અને મહા અનુકપાએ મુનિના હૃદયમા સ્થાન લીધું. હાથમાં રજોહરણ લઈ નતના જોખમની પરવા કર્યા વગર ગયાને ખચાવવા ગયા. ગારાને તા ખચાવી જ લીધી પરંતુ આ ક્રિયામાં છકાય જીવની દયાના સાધનભૂત રજોહરણુ કે જે વિનાદમુનિને આત્માથી વધારે પ્યારા હા, તે રેલ્વે લાઈન ઉપર પડી ગયે। અને શ્રી વિનેદમુનિએ તે પાછે સ પાદન કરવામાં જડવાદને સિદ્ધ કરતાં રાક્ષસી એન્જિનને ઝપાટે આવ્યા અને પેાતાનું ખલિદાન આપ્યુ. અરિહ'ત.... અરિહ'ત ...એવા શબ્દો મુખમાંથી નીકળ્યા અને શરીર તૂટી પડયું'. રક્ત પ્રવાહ છૂટી પડયા અને ઘેડા જ વખતમા પ્રાણાંત થઈ ગયા, બધા લેાકા હેવા લાગ્યા કે ગૌરક્ષામાં મુનિશ્રીએ પ્રાણુ આપ્યા અતિમ સમયે મુનિશ્રીના ચહેરા પર ભવ્ય શાન્તિ જ દેખાતી હતી હમેશાં તેઓ જે તરફ્ હાજતે જતા હતા તે તરફ લેાર્દથી પેાકરણ તરફ જવાની રેલ્વે લ ઈન હતી આ લાઇન ઉપર રેલ્વે સત્તાવાળાઓએ ફાટક મૂકેલ નથી ત્યાં રસ્તા પશુ છે એટલે પશુઆની અવરજવર હાય છે. અને વખતેા વખત ત્યાં ઢારા રેલ્વેની હડફેટે ચડી જવાના પ્રસંગ અને છે, લેાદી સ`ઘે આ દુર્ઘટનાના ખુખર રાજકોટ, ટેલીફેનથી આપ્યા. જે વખતે ટેલીફાન આવ્યેા, તે વખતે વિનેદમુનિના પિતાશ્રી બહાર ગયા હતા. અને માતુશ્રી મણિમેન સામાયિક-પ્રતિક્રમણુમા બેઠા હતા, માત્ર એક નેકર જ ઘરમાં હતા કે જેણે ટેલિફાન ઉટાબ્યા પણ તે કાંઇ ટૅલીફાનમાં હકીકત સમજી શકચે। નહી' અને સાચા સમાચાર મેડા મળ્યા સ્પેશ્યલ પ્લેનથી લેાદી પહાચે તે પહેલાં અગ્નિસ’કાર થઈ ગયા સૂચનાના ટેલીફોન
SR No.009319
Book TitleBhagwati Sutra Part 09
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages770
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy