________________
भगवती सूत्रे
9
अथ रत्नप्रभा - तमः प्रभेतिपृथिवीं द्वयमाश्रित्य भङ्गानाह एको रत्नप्रभायाम्, एकस्तमायां, द्वौ अधः सप्तम्याम् १ | तथा - एको त्नप्रभायां द्वौ तमायाम् एकः अधः सप्तम्याम् १ | द्वौ रत्नप्रभायाम्, एकस्तमायाम् एकः अधः सप्तम्याम् १ | इति त्रयो भङ्गाः ३ । ४२ - ३ = ४५ ॥ पूर्वोक्तद्वाचत्वारिंशद्भङ्गसंमेलने जाताः पञ्चचत्वारिंशद्भङ्गाः ४५ । इति रत्नप्रभां प्रधानीकृत्य जायमाना भङ्गा जाताः पञ्चचत्वारिंशत् ।। ४५ ।। १५-१२-९-६- ३=४५ ॥
अथ शर्कराममां प्रधानीकृत्य त्रिशद् भङ्गाः प्रदर्श्यन्ते तत्र शर्करामभा - वालुकाप्रभेतिपृथिवीद्वयमाश्रित्य द्वादश भङ्गानाह - एकः शर्करामभायाम्, एको वालु
૪
अब रत्नप्रभा और तमः प्रभा इन पृथिवीद्वयको आश्रित करके जो तीन भंग बनते हैं - वे इस प्रकार से हैं- एक रत्नप्रभायें, एक तमःप्रभायें और दोअधः सप्तमी पृथिवी में उत्पन्न हो जाते हैं १, अथवा - एक रत्नप्रभामें, दो तमः प्रभा में और एक अधः सप्तमी में उत्पन्न हो जाता है १, अथवा दो रत्नप्रभा में एक तमः प्रभा में और एक अधः सप्तमी में उत्पन्न हो जाता है १, इन तीन भङ्गों को ४२ पूर्वोक्त अंगों के साथ मिला देने से ४५ भंग संख्या यहां तक निकल आती है । इस तरह ये ४५ भंग रत्नप्रभा पृथिवी की प्रधानता करके बनाये गये हैं ।
अब शर्करा पृथिवी की प्रधानता करके जो भंग बनते हैं उनकी संख्या ३० हैं - जो इस प्रकार से हैं - उनमें शर्कराप्रभा और वालुकाप्रभा इन दोनों के सहारे से ३१ भंग इस तरह से हैं - एक नारक शर्कराप्रभा
હવે રત્નપ્રભા અને તમઃપ્રભા સાથે અધ.સપ્તમી નરકના ચેાગથી જે ૩ ભાંગા બને છે તે પ્રકટ કરવામાં આવે છે (૧) અથવા એક નારક રત્નપ્રભામાં, એક તમઃપ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. (ર) અથવા એક રત્નપ્રભામાં, એ તમ:પ્રભામાં અને એક નીચે સાતમી પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા એ નારક રત્નપ્રભામાં, એક તમ પ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે ૪૨ પૂર્વોક્ત ભાંગામાં ત્રણ ભાંગાએ ઉમેરવાથી ૪૫ ભાંગા રત્નપ્રભાપૃથ્વીની પ્રધાનતાની અપેક્ષાએ મનાવવામાં આવ્યા છે.
આ
શર્કરાપ્રભાપૃથ્વીની પ્રધાનતાની અપેક્ષાએ ૩૦ ભાંગાએ મને છે, તેમનું હવે નીચે પ્રમાણે કથન કરવામાં આવે છે-શરાપ્રભા અને વાલુકાપ્રભા સાથે માકીની ( પછીની ) પૃથ્વીના ચેાગથી નીચે પ્રમાણે ૧૨ ભાંગાએ < વિકલ્પે ) અને છે (૧) અથવા એક નારક શકરાપ્રભામાં, એક નારક