SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयद्रिका टीका श०९ ४० ३२ सू० ३ भवान्तरप्रवेशनका निरूपणम् ५५ विकल्प कहे गये हैं, तथा एक एक पृथिवी में दोनों नारकों की उत्पत्ति को आश्रित करके सात भंग, और दो पृथिवियों में एक एक नारक की उत्पत्ति को आश्रित करके द्विकसंयोगी २१ भंग कहे गये हैं, तथा तीन नाक सातों पृथिवियों मे उत्पन्न हो सकते हैं अतः सातों पृथिवियों को आश्रित करके इनके एक संयोगी सात भंग और इनके द्विक्संयोगी १ - २, २-१ ये दो विकल्प कहे गये हैं, सो इनमें १-२ के, रत्नप्रभा के साथ दूसरी आगे की ६ पृथिवीयों का क्रमशः योग करने पर ६ विकल्प होते हैं इसी तरह से २-१ के भी ६ विकल्प होते हैं - मिलकर कुल १२ विकल्प हो जाते हैं शर्कराप्रभा के साथ पांच पांच मिलकर दश, वालुकाप्रभा के साथ आठ, पकप्रभा के साथ ६, धूमप्रभा के साथ चार, तमः प्रभा के साथ दोर, इस तरह से विकसंयोगी ४२ भंग होते कहे गये हैं तथा त्रिक संयोगी ३५ भंग कहे गये हैं इसी प्रकार से चार नैरयिक के सात रत्नप्रभादि पृथिवियों को आश्रित करके सात ७ विकल्प होते हैं तथा २१० दोसोदस भंग और किस प्रकार से होते हैं सो ही अब सूत्रकार कहते हैं- इनमें वे कहते हैं कि चार नैरयिकों के नरकद्वय के संयोग में १-३, २-२, ३-१ इन तीन विकल्पों से ६३ भंग इस प्रकार से होते કહેવામાં આવ્યા છે, એજ પ્રમાણે ત્રણ નારકા પણ એક સાથે રત્નપ્રભા આદિ સાને પૃથ્વીમાં જન્મ ધારણ કરી શકતા હેાવાથી તેમના પણ ઉપર મુજબ સાત એક સ’ચેાગી વિકા કહેવામાં આવ્યા છે. તેમના દ્વિકસચેગી ૧-૨, ૨-૧, એ એ પ્રકારના વિકલ્પ કહ્યા છે. રત્નપ્રભાની સાથે પછીની ૬ પૃથ્વીએના ક્રમશઃ ચેાગ કરવાથી પહેલા પ્રકારના ૬ વિકલ્પ અને ખીજા પ્રકારના પણ ૬ વિકલ્પ થાય છે. આ બન્ને મળીને ૧૨ વિકલ્પ થાય છે. એજ પ્રમાણે શાપ્રભા સાથે પછીની પાંચ પૃથ્વીએના ચેાગથી ૫-૫, વાલુકાપ્રભા સાથે પછીની ચાર પૃથ્વીઓના ચેાગથી ૪-૪, પંકપ્રભા સાથે પછીની ત્રણ પૃથ્વીએના ચેાગથી ૩–૩, ધૂમપ્રભા સાથે પછીની એ પૃથ્વીઓના ચેાગથી ૨-૨, અને તમ પ્રભા સાથે તમસ્તમપ્રભાના ચૈાગથી ૧-૧ વિકલ્પા બને છે આ રીતે દ્વિકસચેાગી કુલ વિકલ્પા ( ભાગા) ૪ર થઈ જાય છે. તથા તેમના ત્રિકસ ચેાગી ૩૫ ભ*ગ કહ્યા છે. એજ પ્રમાણે ચાર નારકાના રત્નપ્રભા આદિ સાત પૃથ્વીઓની અપેક્ષાએ ૭ વિકલ્પ થાય છે. તથા બીજા ૨૧૦ વિકલ્પ કેવી રીતે થાય છે એ સૂત્રકાર હવે પ્રકટ કરે છે. ચાર નારકાના નરકયના अयोगमा १–३, २–२, ३-१ मा अारना विडयोथी या प्रभा ६३ ल
SR No.009318
Book TitleBhagwati Sutra Part 08
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages692
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy