SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ શયત કરતા અને પહેરવા માટે એક ખાદીને લેંઘા અને ઝખ્મે વાપરતા, કંઈ વખતે કમો પહેરના બહુ ઠ'ડી હાય તે વખતે સાદો ગરમ કૉટ પહેરી લેતા અને મુહપત્તિ, પાથરણુ, રજોહરણુ અને ચાર પાર્મિક પુસ્તકની ઝોળી સાથે રખતા સંડાસમાં નહીં પણ જગલમાં એકાંત જગ્યામાં ઘણે ભાગે શરીરની અશુચિ દૂર કરવા જતા, હલતાં ચાલતાં, સડાસ અને પેશાખ સબંધીમાં જીવદયાની ખરાખર જતના કરતા, દેશમાં કે પરદેશમાં જ્યારે તેમને કાઇની સાથે મળવાનું થતુ' ત્યારે તેમની સાથે અહિ સામત્ર જૈનધમ નું સ્વરૂપ પ્રકટ કર્યા વગર રહેતા નહી.. .. દીક્ષાથી એને દીક્ષા લેવાની પ્રેરણા કરતા અને એમ જ કહેતા કે જીદગીના કોઇ ભરાંસા નથી “ અસંય નીવિચ મા પમાયણ્ આયુષ્ય તૂટતાં વાર લાગતી નથી, જીવન તૂટ્યું સધાતું નથી માટે ધકરણીમાં સમયમાત્રના પ્રમાદ ન કરવા જોઇએ. ગેાંડલ સંપ્રદાયના ઘશુાખરા પૂ. મુનિવર અને પૂ. મહાસતીજીઓના તથા ખાટાદ સ'પ્રદાયના પૂ. આ ચા શ્રી માણેકચંદજી મહારાજ અને દરિયાપુરી સંપ્રદાયના શાંત-શાસ્ત્રજ્ઞ પૂ મુનિશ્રી ભાયચંદજી મહારાજ શ્રમણુ સઘના મુખ્ય આચાર્ય શ્રીજી આત્મારામજી મહારાજ તપેામય જ્ઞાનનિધિ શાસ્ત્રાદ્વારક ખા, ઘ્ર પૂ. આચાર્ય મહારાજ શ્રી ઘાસીયાલજી મહારાજ વગેરે અનેક સાધુસાધ્વીમેના ઉપદેશના તેમણે લાભ લીધેલ. મુબઇમાં સ'. ૨૦૧૧ સાલમાં શ્રી ધમસિંહુજી મહારાજના સ પ્રદાયના પડિતરત્ન શ્રી લાલચંદજી મહારાજના પરિચય થયા. લાલચદજી મહારાજ પાતે, સ’સારપક્ષના ત્રણ પુત્રા અને એ પુત્રીએ એમ કુલ ૬ ખલ્કે આખા કુટુંબે સયમ અગીકાર કરેલ, તે જાણી તેમને અદ્ભૂત ત્યાગ ભાવના પ્રગટ થઇ કે જે કદી ક્ષય પામી નહીં. આ પહેલાં તેઓ જ્યારે માતા-પિતા સાથે પૂજ્ય આચાય શ્રી માણેકચંદજી મહારાજના દર્શને ખેાટાદ ગયેલા ત્યારે તેમના ઉપદેશની જે અસર થઇ તે પણ મુખ્ય અસર પહેલી હતી અને બીજી અસર તે પૂજ્ય લાલચ દજી મહાર જતા સહકુટુ બની દીક્ષા એ હતી આ બેઉ પ્રસગાએ પૂર્વભવની ખ કી રહેવી આર ધનાને પૂરી કરવાના નિમિત્તરૂપ હાઇને વખતેા વખત તે મતા-પિતા પાસે દીક્ષાની આજ્ઞા માગતા હતા અને તેનેા જવાખ તેમના પિતાશ્રી તરફથી એક જ હતા. જે હજુ વાર છે સમય પાકવા દીએ જ્ઞાનાભ્યાસ વધારે, :
SR No.009318
Book TitleBhagwati Sutra Part 08
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages692
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy