________________
'प्रमेयचद्रि-काटीका श०९३०३३सु०१४ जमालेमिथ्याभिमाननिरूपणम् ६५ सर्वदा व्यवस्थितः, नित्यः प्रदेशद्रव्योभयापेक्षया नाशरहितश्च लोको वर्तते इति' लोकस्य कथञ्चित् अशाश्वतत्वमाह-' अमासए लोए जमाली ! जो 'ओसप्पिणी भवित्ता उरसप्पिणी भवड, उस्सप्पिणी भवित्ता ओसप्पिणी भव' हे जमाले ! अयं लोः संसारः अशाश्वतोऽपि वर्तते, यतः खलु अवसर्पिणी भूत्वा उत्सर्पिणी भवति, अधच उत्सर्पिणी भूत्वा अवसर्पिणी भवति. एतदपेक्षया लोकः अशाश्वतोऽपि वर्तते इति भावः, अथ जीवमाश्रित्य शाश्वतत्यादिकमाह,' सासए जीवे जमाली ! जंग कयाइ णासी' जाव णिच्चे' हे जनाले ! जीवः यात्मा शाश्वत वर्तने, यत् खलु जीवो नो कदाचित् न आसीत् अनादित्वात् , अवस्थित-द्रव्योंकी अपेक्षासे सदा व्यवस्थित है-तथा-नित्य प्रदेश एवं द्रव्य इन दोनोंकी अपेक्षाले यह नाशरहित है, इस प्रकारके लोक शाश्वतत्व प्रतिपादित करके अब इसमें कचित् अगाश्वतत्वका प्रतिपादन करने के लिये ' असालए लोए जमाली ! जओ ओसप्पिणी भवित्ता, उत्सप्पिणी भवह, उस्लप्पिणी भक्त्तिा ओसप्पिणी भवह' इस सूत्रपाठ द्वारा प्रनु कहते हैं, कि हे जनाले! यह लोक-संसार अशाश्वत भी है क्योंकि इसमें अवसर्पिणी होकर फिर उत्सर्पिणी होती है, उत्सर्पिणी-होकर अवसर्पिणी होती है। इस प्रकार कालके पलानेले यह लोक अशाश्वत भी है। अब जीदमें शाश्वतत्व अगावतत्वका प्रतिपादन करने के लिये 'सासए जीवे जनाली! कयाह णाली, जाव णिच्चे' प्रभु कहते हैं कि हे जमाले । जीव-आत्मा-शाश्वत है, દ્રની અપેક્ષાએ સર્વદા વ્યવસ્થિત છે તથા નિત્ય છે-પ્રદેશ અને દ્રવ્ય એ બનેની અપેક્ષાએ તે નાશરહિત છે આ રીતે લેકમાં શાશ્વતતાનું પ્રતિપાદન કરીને હવે સૂત્રકાર અમુક દષ્ટિએ લેકમાં અશાશ્વતતાનું પ્રતિપાદન કરે છે– " असासर लोए जमाली | जओ ओसप्पिणी भविता उन्सप्पिणी भवइ, उग्स प्पिणी भक्त्तिा ओरदिपणी भवइ " मासी ! 1 2A 1 प थे કારણ કે તેમાં અવસર્પિણી કાળ આવીને ત્યાર બાદ ઉત્સર્પિણી કાળ આવે છે અને ઉત્સર્પિણ કાળ આવીને અવસર્પિણી કાળ આવે છે. આ પ્રકારના કાળના પલટાઓની અપેક્ષાએ આ લેક અશાશ્વત પણ છે.
હવે જીવમાં શાશ્વતતા અને અશાશ્વતતાનું પ્રતિપાદન કરવામાં આવે है-" सासए जीवे जमाली ! जं कयाइ णामी, लाव णिचे " महावीर प्रभु જમાલી અણગારને કહે છે કે હે જમાલી ! જીવ (આત્મા) શાશ્વત છે. ભૂતકાળમાં પણ તેનું અસિત્વ હતું. વર્તમાનકાળમાં પણ તેનું અસ્તિત્વ છે.