________________
भगवतीसूत्रे पक्षेतु पर्यायविशेषेणापर्ययणात् स्यादपि क्रिया व्यपदेशः, यथागगनं कुरु, तथाच नित्यक्रियादयो दोपा न भवन्ति, न पुनरयं न्यायोऽत्यन्तासति खरविषाणादौ संभवति, यदप्युक्तम् 'पूर्वमसदेवोत्पधमानं दृश्यते इति प्रत्यक्षविरोधः' इति तदपि तुच्छम्, यदि पूर्वमयूतं सद्वस्तु भवद् दृश्यते तदा पूर्वमभूतं सद् भवत् खरविषाणमपि कस्मात्त्वया न दृश्यते, यचोक्तम्-" भूयान् क्रियाकालो दृश्यते" किया जावे तब या तो सर्वदा उसके करनेका प्रक्षा प्राप्त होताहै, क्योंकि अत्यन्त असत्-अविद्यमानके करने में क्रिया की समाप्ति नहीं हो सकती है। या अत्यन्त असत्के करने में क्रियाकी विफलताकी प्रसक्ति आती हैजैसे-अत्यन्त असत् खर विषाणके करनेमें क्रियाकी विफलता होती. है किंच-खर विषाणकी तरह अत्यन्त अभावरूप होनेसे सर्वथा अविधमानके करने की स्वीकृतिमें तो नित्य क्रियादिक दोष दुनिवार हो सकते हैं, परन्तु विद्यमान करने के पक्षमें पर्याय विशेषकी अर्पणासे क्रियाका व्यपदेश (व्यवहार) हो भी सकता है, अर्थात् नित्य क्रियादिक दोष नहीं आते हैं, जैसे-'गगनं कुरु ' आकाश करो-परन्तु ऐसा न्याय अत्यन्त असत् खर विषाण आदिकमें संभवित नहीं होता है। तथा जो ऐसा कहा गया है, कि पूर्वमें अविद्यमान वस्तु ही होती हुई देखी जाती है, अतः क्रियमाणको कुन कहना यह तो प्रत्यक्षलेही निरोध भरा है, सो ऐसा कहना भी ठीक नहीं है, क्योंकि यदि ऐसा ही माना जावे तो फिर खर विषाणादिक भी उपलब्ध होना चाहिये, क्योंकि वे भी अभूत તે સર્વદા તેની નિષ્પત્તિ કરવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે, કારણ કે અત્યન્ત અસતને કરવામાં ક્રિયાની સમાપ્તિ જ થઈ શકતી નથી–અથવા અત્યંત અસને કરવામાં ક્રિયાની વિફલતાને પ્રસંગ પ્રાપ્ત થાય છે. કારણ કે ગધેડાના શિગની જેમ અત્યત અભાવ રૂપ હેવાથી સર્વથા અવિદ્યમી વસ્તુની ! નિષ્પત્તિ કરવાની વાતને સ્વિીકાર કરવામાં તે નિત્યક્રિયાદિક દેષ નિવાર હોઈ શકે છે, પરંતુ વિદ્યમાનની નિષ્પત્તિ કરવાની તરફેણમાં પર્યાયવિશેષની અર્પણાથી ક્રિયાવ્યપદેશ થઈ પણ શકે છે–એટલે કે નિત્યક્રિયાદિક દેષ गता नथी. रेम....
"गगन कुरु" मा ४२।-( शर्नु निभाय ४२१) ५२न्तु सेवा થાય અત્યન્ત અવિદ્યમાન ગધેડાના શિંગ વગેરેમાં સંભવી શકતું નથી. તથા “ પહેલાં અવિદ્યમાન હોય એવી વસ્તુની જ નિષ્પત્તિ થતી જોવામાં આવે છે, તેથી ક્રિયમાણને કૃત કહેવું છે તે પ્રત્યક્ષ રૂપે વિરોધાભાસયુક્ત લગે છે” આ પ્રમાણે કહેવું તે પણ બરાબર નથી, કારણ કે એવું જ