________________
४२२
भगवती औपपातिके पूर्वार्धेऽष्ट वत्वारिंशत्तसे सूत्र पर्पद्वर्ण के भणितस्तथैव' अत्रापि भणितव्यः तथाचोक्तम् औपपातिक
'अणेगगणनायग-दंडनायग-राई-सर-तलवर-माडं विय-कोडंविय-इभसेटि-सेणावइ-सत्यवाह-दुय-संधिवालसद्धि संपरिघुढे' इति, अनेके गणनायका ये प्रकृत्यैव महत्तराः, दण्डनायका:-राज्यतन्त्रपरिपालकाः, राजानः-माण्ड. लिकाः, ईश्वरा:-युवराजपदसिक्ताः, तलवराः परितुष्टभूपप्रदत्तपट्टवन्धवि भूपितराजस्थानीयाः, माडम्बिकाः-पञ्चशतग्रामाधिपाः, छिन्नमडम्बाधिपा वा, कौटुम्धिका:-बहुकुटुम्बपोपकाः । इभ्याः हस्तिपरिमितधनराशिमन्तः, सूत्रमें कौणिककी परिषदाका किया गया है-वैसाही वर्णन यहां पर कर लेना चाहिये-औपपातिक सूत्र में वह वर्णन इस प्रकारसे कहा गयाहै-'अणेग'गणनायग-दंड नायग-राईसर-तलवर-माडंघिय-को. इंघिय इम-सेटि-सेणावह-सत्यवाह-दूय संधिवाल-सद्धिं-संपरिचुडे' प्रकृतिसेही जो बहुत बड़े होते हैं, वे गणनायक हैं, राजतंत्रके जो परिपालक होते हैं वे दण्डनायक हैं, माण्डलिक राजाओंका नाम राजा है, युवराज पदमें अभिषिक्त हुओंका नाम ईश्वर है, जिन्हें संतुष्ट हुए राजाओं द्वारा पट्टयन्ध किया जाता है, ऐसे राजस्थानीय व्यक्ति तलवर कहे जाते हैं पांचसी गांवके जो अधिपति होते हैं वे माडम्बिक है, अनेक कुटुम्घोंके जो परिपोपक होते हैं वे कौटुम्बिक हैं, जिनके पास हाथी प्रमाण द्रव्यराशि होती है, वे इभ्य हैं, सुवर्णके पट्टबन्धसे जिनका પૂર્વાર્ધના ૪૮ માં સૂત્રમાં આપવામાં આવેલ કેણિકની પરિષદાના વર્ણન પ્રમાણે સમજવું ઔપપાતિક સૂત્રમાં તે વર્ણન આ પ્રમાણે કરેલું છે. "अणेगणनायग-दंडनायग-राईसर-तलबर-माड'विय-कोविय - इन्भ-सेडिसेणापह-सत्थवाह-दूय-संधिवाल-सद्धि-संपरिबुडे "
પ્રકૃતિથિ જ જે ઘણુ મોટા હોય છે–સમૂહમા આગેવાન હોય છે તેને ગણનાયક કહે છે. રાજતંત્રના જે પરિપાલક હેાય છે, તેમને દંડનાયક કહે છે. માંડલિક રાજાઓને રાજી કહે છે. યુવરાજ પદે જેનો અભિષેક થયેલ હોય છે તેને ઈશ્વર કહે છે જેની સેવાઓથી સંતોષ પામીને જેમને રાજા દ્વારા પટ્ટબંધ કરવામાં આવેલ હોય છે, એવી રાજસ્થાનીય વ્યક્તિને તલવરે કહે છે. પાંચ સે ગામના અધિપતિને માડંબિક કહે છે. અનેક કુટુંબના પરિપષક પુરુષને કૌટુંબિક કહે છે. જેની પાસે હાથીપ્રમાણ દ્રવ્યરાશિ હોય છે, તેને ઈજ્ય' કહે છે. સુવર્ણના પટ્ટબથી જેનું મરતક વિભૂષિત રહે