________________
४१८
भगवतीने णं एए वह उग्गा भोगा जाव अप्पेगइया वंदणवत्तियं जाव निग्गच्छंति' ततःखलु तस्मात्कारणात् एते बहवः उग्राः, भोगाः, यावत् राजन्यादयः अप्येके श्रमणं भगवन्तं महावीरं वन्दनवृत्तिकं यावत्-अप्ये के पूजनवृत्तिकम्-सेवार्थम् एवं सत्कारदृत्तिकम्-सत्कारार्थम् , सम्मानत्तिकम्-सम्मानार्थम् , दर्शनवृत्तिकम् दर्शनार्थम् , कौतूहलवृत्तिकम्-कौतूहलार्थम् , अपूर्वदृष्टदर्शनार्थम् इत्यर्थः अप्येके अर्थविनिश्चयहेत्वश्रुतानि आगमरहस्यानि श्रोष्यामः इत्याशयाः, श्रुतानि निः शङ्कितानि करिप्यामः इत्याशयाः अप्ये के अर्थान् , हेतून, कारणानि, व्याकरणानि प्रक्ष्यामः इत्याशयाः, अप्येके सर्वतः समन्तात् मुण्डो भूत्वा अगारात् अनगारितां प्रजिष्याम इत्याशयाः, अप्येके पञ्चानुवतिकं सप्तशिक्षातिकम् , द्वादश्नआत्माको भावित करते हुए विराजमान हैं। 'तएणं एए यहवे उग्गा भोगा जाव अप्पेगड्या वंदणवत्तियं जाव निगच्छंति' इस कारणं ये अनेक उग्रजातियों, अनेक भोगजातियों यावत् राजन्यादिजनों में से कित. नेक जन श्रमण भगवान महावीरको वन्दना करने के लिये, यावत कित. नेक उनकी सेवाके लिये, कितनेक उनका सत्कार करनेके लिये, कितनेक उनका सन्मान करनेके लिये, कितनेक कौतूहलवश उन्हें देखने के लिये, कितनेक उनका दर्शन करने के लिये, कितनेक उनसे अश्रुत आगमके रहस्योंको सुनने के लिये और श्रत आगमके रहस्योंको निःशडित करनेके लिये, कितनेक अर्थको निश्चय करानेवाले अमुक २ कारणोंको पूछने के लिये जा रहे हैं, तथा कितनेक सर्व प्रकारसे मुंडित होकर अगारि अवस्थाके परित्याग करनेसे अनगारी दशाको धारण करने के માટે આવશ્યક એવી આજ્ઞા લઈને) સંધમ અને તપથી પિતાના આત્માને मावित ४२॥ विराभान या छे. “तएणं एए बहवे उगा भोगा जाव अप्पेगइया वंदणवत्तियं जाव निगच्छति" ते २२ मा मन: GAonतीय,
ગજાતીય અને રાજાઓ વગેરે લોકોમાંથી કેટલાક લેકે શ્રમણ ભગવાન મહાવીરને ‘વંદણા કરવા નિમિત્તે, કેટલાક તેમની સેવા કરવાને માટે, કેટલાક તેમને સત્કાર કરવા નિમિત્તે, કેટલાક તેમનું સન્માન કરવા નિમિત્તે, કેટલાક કૌતુહલવશ તેમને જોવા માટે, કેટલાક તેમનાં દર્શન કરવા માટે, કેટલાક તેમની પાસે અશ્રુત આગમના રહસ્યોને સાંભળવાને માટે અને શ્રુત આગમના રહસ્યને નિઃશંકિત કરવાને માટે, કેટલાક અર્થને નિશ્ચય કરાવનારા અમુક અમુક કારણો પૂછવાને માટે તથા કેટલાક મુંડિત થઈને ગૃહસ્થાવસ્થાને પરિ ત્યાગ કરીને અણગારાવસ્થા ધારણ કરવાને માટે, તથા કેટલાક બાર વ્રતવાળી અગારાવસ્થા ધારણ કરવાને માટે જઈ રહ્યા છે.