________________
४१०
भगवती देवाणुपिया ! तदारूवाणं अरहंताणं भगवंताणं जहा उपवाइए जाब एगामि. सुहा खत्तियकु डग्गामं नयरं मज्झ मज्झेणं निग्गच्छंति' भो देवानुपियाः! तत महाफल खल्लु भवति तथारूपाणाम् अर्हतां भवतां यथा औपपातिके पूर्वार्धेऽष्टत्रिं. शत्तमझत्रे यावत्-यदा नामगोत्रस्यापि श्रवणतया, तदा किमुत वक्तव्यं पुनरभि. गमनवदननमरकरणपतिपच्छनपर्युपासनया ? यदा एकस्यापि आर्यस्य सुपचनस्य शब्दमात्रस्य श्रवणतया महाफलं भवति तदा किमुत वक्तव्यं पुनर्विपु. लस्य सम्यग्दर्शनज्ञानचारित्रवपस्य अर्थम्य ग्रहणतया, तद्गच्छामो देवानुपियाः ! श्रमणं भगवन्तं महावीरं वदामहे नमस्यामः, इत्यादि प्रतिपादितं तथैवात्रापि महाफलं खलु देवाणुप्पिया। तहारूबाणं अरहंताणं भगवंताणं जहा उबवाइए जाव एगाभिनुहा खत्तियकुंडग्गामं नयरं मनं मझेणं निग्गच्छति' तो हे देवानुप्रियो ! तथारूप अर्हन्त भगवन्तोंके जय नाम
और गोत्रके श्रवणसे जीवोंको जैसा कि औपपातिक सूत्र में पूर्वाधमें ३८ वें सूत्र में कहा गया है, कि महाफल प्राप्त होता है, तो फिर उनके समक्ष जाना, उनको वन्दना करना, उन्हें नमस्कार करना-उनसे प्रश्न पूछना और उनकी पर्युपासना करना, इससे कितना महान फल प्राप्त न होगा-जघ एक आर्य एवं धार्मिक सुवचनके श्रवणसे जीव महाफल प्राप्त कर लेता है, तो फिर विपुल सम्यग्दर्शन, सम्यग्ज्ञान और सम्य. कचारित्ररूप अर्थके ग्रहणसे होनेवाले महान् फलके लाभमें क्या कहा जा सकता है-वह तो अनिर्वचनीय है. इसलिये चले और हे देवानुप्रियो ! श्रमण भगवान महावीरको बन्दना करें, उन्हें नमन करें
" तं महाप्फलं देवाणुप्पिया ! तहोरूवाण अरहताण भगवंताण जहां उववाइए जाव एगाभिमुहा खतियकुंडगानं नयर मझ मझेणं निग्गच्छंति" હે દેવ નુપ્રિયે ! જે એવા અહંત ભગવાનના નામ અને ગેત્રના શ્રવણ માત્રથી મહાફળની પ્રાપ્તિ થાય છે એમ કહ્યું છે, તે તેમને વંદના કરવાથી, તેમને પ્રશ્ન પૂછવાથી અને તેમની પર્યું પાસના કરવાથી, તેમને પ્રશ્ન પૂછવાથી અને તેમની પથું પાસના કરવાથી પ્રાપ્ત થતા ફળની તો વાત જ શી કરવી ! જે એક આર્ય અને ધાર્મિક સુવચનના શ્રવણથી જીવને મહાફલથી પ્રાપ્તિ થાય છે, તે વિપુલ સમ્યગદર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્ ચારિત્રરૂપ અર્થને ગ્રહણ કસ્વાથી પ્રાપ્ત થતા ફળની તે વાત જ શી કરવી છે તે તે અનિર્વચનીય છે, તેનું તે વર્ણન કરી શકાય તેમ નથી. તે હે દેવાનુપ્રિયે ! ચાલે આપણે શ્રમણ ભગવાન મહાવીરની પાસે જઈએ અને તેમને વંદણું કરીએ, ઈત્યાદિ