________________
११८
मंगवतीसूत्र ___ अथ पश्चानां नैरयिकाणां नरकत्रयसंयोगे पड विकल्पा भवन्ति, तथाहि-एकः एकः त्रयः १, एकः द्वौ द्वौ २, वो एकः द्वौ ३, एकः त्रयः एकः, ४, द्वौ द्वौ एक:५, त्रयः एकः एकः६, इति पद्दविकल्पा:६। तत्र एकैकस्मिन् विकल्पे सप्तानां पदानां पञ्चत्रिंशद् भङ्गा भवन्ति। ते यथा-रत्नप्रभा-शकरामभेति पृथिवीद्वयेन सह वालुकापभादिपृथिवीनां संयोगे कृते पञ्च भङ्गाः ५ । रत्नप्रभा-वालुकामभेति पृथिवीद्वयेन सह पप्रभादिपृथिवीनां संयोगे कृते चखारो भङ्गाः ४ । रत्नप्रभा-पङ्कप्रभेति पृथिवीद्वयेन सह धूमप्रभादिपृथिवीनां संयोगे कृते त्रयो भङ्गाः३ । रत्नप्रभा-धममभेति-पृथिवीद्वयेन सह तमःप्रभाऽधःसप्तम्योः संयोगेकृते द्वौ भगौर। रत्नमभा-तमःप्रभेति पृथिवीद्वयेन सह अधःसप्तम्याः संयोगे कृते सति एको
पांच नैरपिकों के नरकत्रय के संयोग में ६ विकल्प होते हैं-जैसे कि १-१-३, १-२-२, २-१-२,१-३-१, २-२-१,३-१-१। इनमें से . एक एक विकल्प में सातपदों के ३५ भंग होते हैं-जो इस प्रकार से हैं
-रत्नप्रभा और शर्कराममा इन दो पृथिवियों के साथ बालुका आदि पृथिवियों का संयोग होने पर ५ भंग होते हैं, रत्नप्रभा और वालुकाप्रभा के साथ पङ्कप्रभा आदि पृथिवियों का संयोग करने पर ४ भंग होते हैं, रत्नप्रभा एवं पंकप्रभा इन दो पृथिवियों के साथ धूमप्रभादिपृथिवियों का संयोग होने पर तीन भंग होते है, रत्नप्रभा एवं धूमप्रभा इन दो पृथिवियों के साथ तमः प्रभा और अधः ससमी का संयोग करने पर दो भंग होते हैं। और रत्नप्रभा एवं तमः प्रभा का अधः सप्तमीपृथिवी આ પાંચ નારકનો ત્રણ નરકમાં સંયોગ થતું હોય એવા ૬ પ્રકારના वि । मने छे-१-१-3, १-२-२, २-1-२, १-3-१, २-२-१ 3-1-१. પહેલા વિકપનું તાત્પર્ય–“એક નારક એક નરકમાં, એક નારક બીજી કોઈ નરકમાં અને ત્રણ નારક ત્રીજી કઈ નરકમાં ઉત્પન્ન થતા હોય એ આ પહેલે વિકલ્પ છે. એ જ પ્રમાણે બાકીના વિકપનો ભાવાર્થ પણ સમજવો. પ્રત્યેક વિકલ્પના સાત પદ સાથે ૩પ ભંગ થાય છે જે આ પ્રમાણે સમજવા રત્નપ્રભા અને શર્કરામભા સાથે પછીની પાંચ પૃથ્વીઓને અનુક્રમે યોગ કરવાથી ૫ ભંગ થાય છે, રત્નપ્રભા અને વાલુકાપ્રભા સાથે પછીની ૫ કપ્રભા આદિ ૪ પૃથ્વીના વેગથી ૪ ભંગ થાય છે, રત્નપ્રભા અને પંકપ્રભા સાથે પછીની ધૂમધ્યમા આદિ ૩ પૃથ્વીના વેગથી ૩ ભંગ થાય છે, રત્નપ્રભા અને ધૂમપ્રભા સાથે પછીની બે પૃથ્વીના વેગથી ૨ ભંગ થાય છે અને રત્નપ્રભા અને તમ પ્રજા સાથે પછીની સાતમી પૃથ્વીના પેગથી ૧ ભંગ થાય