________________
भगवतीस्त्रे एकः इति त्रयः, तदेवमेते द्विकसंयोगे त्रिषष्टिः ६३। तथा पृथिवीनां त्रिकसंयोगे-'एकः एकी द्वौ च ' इत्येवं नैरयिकोत्पाद विकल्पे रत्नममा शर्कराप्रभाभ्यां सह अन्याभिः क्रमेण चारिताभिलब्धाः पञ्च, 'एको द्वौ एकश्च' इत्येवं नैरयिको त्पादविकल्पान्तरेऽपि पञ्च, 'द्वौ, एकः, एकश्च ' इत्येवमपि नैरयिकोत्पादविकल्पान्तरे पञ्चैवेति पञ्चदश १५, एवं रत्नप्रभा वालुकाप्रभाम्यां सह उत्तराभिः क्रमेण चरिताभिलब्धाः द्वादश, १२, एवं रत्नप्रभा पङ्कप्रभाभ्यां नव ९, रत्नप्रभा धूमप्रभाभ्यां षट् ६ । रत्नप्रभा तमःप्रभाभ्यां त्रयः ३, शराप्रभा-वालुकाप्रभाभ्यां विकल्प होते हैं। तमाप्रमा के साथ १-१-१ मिलकर तीन विकल्प होते हैं इस तरह से द्विकसंयोगी ६३ विकल्प हो जाते हैं । तथा पृथिवियों के त्रिक संयोग में " एक एक दो" इस नैरथिकोत्पाद विकल्प में रत्नप्रभा और शर्कराप्रभा के साथ तथा अन्य पृथिवियों के साथ आगे २ की पृथिवियों का योग करने पर ५ विकल्प आते हैं, इसी तरह से १ -२-१ इस नैरयिकोन्पाद विकल्पान्तर में भी ५ विकल्प आते हैं । इसी प्रकार से "दो एक एक" इस नैरयिकोत्पाद विकल्पान्तर में भी ५ विकल्प आते हैं इस तरह ये सब विकल्प १५ हो जाते हैं। इसी तरह से रत्नप्रभा और वालुकाप्रभा के साथ शेष चार पृथिवियों का योग करने पर १२ विकल्प होते हैं। रत्नप्रभा और पंकप्रभा के साथ शेष पृथिवियों का योग करने पर ३-३-३ गुणित ९ विकल्प होते हैं । रत्नप्रभा धूमप्रभा के साथ शेष पृथिवियों का योग करने पर २-२-२ અને તમ પ્રભા સાથે ૧+૧+૧=૩ ભાંગા થાય છેઆ રીતે કિ સંયોગી Min १८+१५+१२++8+333 थाय छे. वे सियाजी वि४६पार्नु સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–
રત્નપ્રભા અને શર્કરા પ્રભા પૃથ્વીઓ સાથે પછીની પૃથ્વીઓને અનુક્રમે ચોગ કરવાથી ૧-૧-૨ ના વિકલ્પવાળા પાંચ ભાંગાઓ બને છે. એ જ પ્રમાણે ૧-૨–૧ ના વિકલ્પવાળા પાંચ ભાંગી અને ૨-૧-૧ ના વિકલ્પવાળા પાંચ ભાંગા બને છે. આ રીતે ત્રણે વિકલ્પના મળીને કુલ ૧૫ ભાંગાએ બને છે એજ પ્રમાણે રત્નપ્રભા અને વાલુકાપ્રભા સાથે પછીની ચાર પૃથ્વીઓનો અનુક્રમે ચોગ કરવાથી ત્રણે વિકલ્પના મળીને કુલ ૧૨ ભાંગાઓ બને છે એજ પ્રમાણે રત્નપ્રભા અને પંકપ્રભા સાથે પછીની ૩ પૃથ્વીઓના રોગથી ત્રણે વિકલ્પને મળીને કુલ ૩+૩+૨=૯ ભાંગા થાય છે. એ જ પ્રમાણે રત્નપ્રભા અને ધૂમપ્રભા સાથે પછીની બે પૃથ્વીઓને અનુક્રમે એગ કરવાથી ત્રણે વિકલ્પના મળીને ૨+૩+૨= કુલ ભાંગા થાય છે. એ જ પ્રમાણે રત્નપ્રભા