SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ સમય માત્રને પ્રમાદ કરવા ઠીક ન લાગ્યા, તેથી શ્રી અરિહંત ભગવતા તથા શ્રી સિદ્ધ ભગવતાની સાક્ષીએ મારા ગુરુ મહારાજ સમક્ષ પ્રત્રજ્યાના પાઠ ભણીને મારા આત્માના કલ્યાણ માટે દીક્ષા અગીકાર કરી છે સમાજને ખાટા ખ્યાલ ન આવે કે મારી દીક્ષા ક્ષણિક જુસ્સાથી અગર ગેરસમજથી થઈ છે તેથી તથા સમાજમાં જૈનશાસનની પ્રભાવના થાય તે હેતુથી મારે મારે વૃત્તાંત પ્રગટ કરવા ઉચિત છે. ઉત્તરાધ્યયનજી સૂત્રના ૧૯ મા અધ્યયન પરથી મને લાગ્યું કે મનુષ્ય જીવનનું ખરૂ કન્ય મેાક્ષફળ આપનારી દીક્ષા જ છે. છેવટ સુધી મેં મારા ખાપુજી પાસે દીક્ષા માટે આજ્ઞા માગી અને તે વખતે પણ પહેલાંની જેમ વાત ઉડાવી દીધી અને અન ત ઉપકારી એવા મારા ખપુજી સમક્ષ હુ તેમને કડક ભાષામાં પણ કહી શકતે ન હેતે અને બીજી ખાજુથી મને થયુ કે આયુષ્ય અશાશ્વત છે અને આવા ઉત્તમ કાર્ય માટે જરાપણું પ્રમાદ કરવા ઉચિત નથી. તેથી મેં' વિચારીને આ પગલુ ભર્યુ છે અને મને પૂર્ણ વિશ્વ સ છે કે, શ્રી વીરપ્રભુ મહાવીર સ્વામીને સકળ સઘ મારા આ કાને અનુમેદશે જ તથાસ્તુ ઃઃ ઃઃ રાજકોટમાં શ્રી વિનાકુમારના ગયા પછી પ છળથી ખખર પડી કે વિનેાદ કુમાર દેખાતા નથી એટલે તપાસ થવા માંડી ગામમાં કાંય પત્તો ન લાગ્યું એટલે મહારગામ તારા કર્યાં. કયાંયથી પણ સતેાષકારક સમાચાર સાંપડયા નહી'. અર્થાત પત્તો મળ્યેા જ નહી. આમ વિમાસણના પરિણામે તેમના પિતાશ્રીને બે મહિના પહેલાંની એક વાતની યાદ આવી તે એ હતી કે તે વખતે શ્રી વિનાદકુમારે આજ્ઞા માગેલી કે “ આપુજી ! આપની આજ્ઞા હોય તે આ ચાતુર્માંસ ખીચન (રાજસ્થાન) જાઉ' કારણ કે ખીચનમાં પૂ. ગુરુમહારાજ શ્રી સમ મલજી મહારાજ કે જેએ સિદ્ધાંત વિશારદ છે અને અનેકાંતવાદના પૂરા જાણકાર છે, તેઓ ત્યાં બિરાજમાન છે જેએશ્રી પાસે શાસ્ત્રાભ્યાસ કરવા માટે પૂ. શ્રી લાલચ`દજી મહારાજ આદિ ઠાણા ૪ જવાના છે, તેા મારી ઈચ્છા પશુ ત્યાં તેમની પાસે જવાની છે, આ વાતચીતનુ' રમરણ પિતાશ્રીને આવવા સાથે તેઓએ પં. પૂર્ણચંદ્રજી દકને પેાતાની પાસે ખેલાવ્યા અને વિનેદકુમાર માટેની પેાતાની ચિંતા વ્યક્ત કરી, પડિતનું આ વાતને સમર્થન મળ્યું. તેએશ્રીએ જણાવ્યું કે થેાટા સમય પૂર્વે વિનેદકુમારે મારી પાસે જાણવા માગ્યું હતું કે, ખીચનમાં કેવા પ્રકારની
SR No.009318
Book TitleBhagwati Sutra Part 08
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages692
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy