________________
७४२
भेगवतीसूत्र उप्पाडेज्जा' केवलां विशुद्धो बोधि बुध्येत, यावत्-केवलामनगारितां प्रव्रजेत् , केवलं ब्रह्मचर्यवासम् आवसेत् , केवलेन संयमेन संयच्छेत् , केवलेन संवरेण संवणुयात् , केवलम् आभिनियोधिकज्ञानम् , केवलं श्रुतज्ञानम् , केवलमवधिज्ञानम् , केवलं मनापर्यवज्ञानम् , केवलज्ञानमुत्पादयेत् , इति भावः ।। अथ यथैव केवलिप्रभृ. तिवचनाश्रवणावाप्तवोध्यादेः केवलज्ञानमुत्पद्यते न तथैव तच्छ्रवणावाप्त बोध्यादेः केवलज्ञानमुत्पद्यते अपितु प्रकारान्तरेणेति प्रदर्शयितुमाह-'तस्स णं अट्ठमअट्टमेणं अनिक्खित्तेणं तबोकम्मेणं अप्पाणं भावमाणस्प्स' तस्य खलु यः केवलिमभृतेः श्रुत्वा केवलज्ञानमुत्पादयेत् तस्य कस्यचिदपि प्रतिपन्नसम्यग्दर्शनचारित्रलिङ्गस्य अष्टमाप्राप्त कर लेता है, केवल ब्रह्मचर्यवास में रह जाता है केवल संयम से संयम थतना कर लेता है, केवल संवर से आस्रवनिरोध कर देता है, शुद्ध आभिनिबोधिकज्ञान को, शुद्ध श्रुतज्ञान को केवल अवधिज्ञान को, केवल-शुद्ध मनः पर्यवज्ञान को और केवलज्ञान को उत्पन्न कर लेता है।
अब सूत्रकार यह प्रकट करते हैं कि जिस तरह से अश्रुत्वा मनुष्य के केवली आदि के वचनों को नहीं श्रवण करने पर भी बोधि आदि प्राप्त होकर केवलज्ञान उत्पन्न हो जाता है, उस तरह श्रुत्वा को केवली आदि के वचनों के श्रवण करने से बोधि आदि प्राप्त होकर केवलज्ञान उत्पन्न नहीं होता है, किन्तु वह प्रकारान्तर से उसे प्राप्त होता है-(तस्स णं अनुमं अट्टमेणं अनिक्खित्तणं तवोकम्मेणं अप्पाणं भावेमाणस्म)
जो केवली आदि से श्रवण करके केवलज्ञान को उत्पन्न कर लेता है उस - किसी भी मनुष्य के कि जिसने सम्यग्दर्शन एवं सम्यक चारित्ररूपलिङ्गा
ચર્યવ્રતને ધારણ કરે છે, સંયમદ્વારા સયમયતના કરે છે, સંવરદ્વારા આસ. વને નિરોધ કરે છે, શુદ્ધ આભિનિધિક જ્ઞાન શુદ્ધ કૃતજ્ઞાન, શુદ્ધ અવધિ જ્ઞાન, શુદ્ધ મન પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાનને ઉત્પન્ન કરી લે છે. હવે સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે જે રીતે કઈક અગ્રત્વા કેવલી આદિનાં વચને શ્રવણ નહી કરવા છતાં પણ બેધિ આદિની પ્રાપ્તિ થઈને કેવળજ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે, એજ પ્રમાણે કેઈક થવા મનુષ્યને કેવલી આદિનાં વચને શ્રવણ કરવા છતાં પણ બેધિ આદિની પ્રાપ્તિ થતી નથી અને કેવળજ્ઞાન ઉત્પન્ન થતું નથી, પરન્તુ તે કેઈ અન્ય પ્રકારે તેને પ્રાપ્ત થાય છે
(तस्स णं अटुमं अट्टमेणं अनिक्खित्तेणं तवोकम्मेणं अप्पाण' भावेमाणस) જે કેવલી આદિની સમીપે ઉપદેશ શ્રવણ કરીને કેવળજ્ઞાન ઉત્પન્ન કરી લે છે, - જેણે સમ્યગ્દર્શન અને સમ્યક્ ચારિત્રરૂપ લિંગ (સાબુ પર્યાય) ધારણ કરેલ