________________
प्रमैयचन्द्रिका टी००९ ०३१ सूं० ३ अवधिमानिनो लेश्यादिनिरूपणम् १५३ आन्तरायिकं, तालमस्तककृत्तं च खलु मोहनीयं कृत्वा कर्मरज्जोविकरणकरम् अपूर्व करणम् अनुपविष्टस्यानन्तम् अनुत्तरम् निर्व्याघातं निरावरणं कृत्स्नं प्रतिपूर्ण केवलवरज्ञानदर्शनं समुत्पन्नम् ।। सू० ३ ।।
टीका-' से णं मंते ! कइसु लेस्सासु होज्मा ?' गौतमः पृच्छति-हे भदन्त ! स खलु विमङ्गज्ञानी भूत्वा अवधिज्ञानं चारित्रं च प्रतिपन्नः पुरुषः कतिषु लेश्यासु भवति ? भगवानाह-' गोयमा ! तिसु विलुद्धलेस्सास होज्जा' हे गौतम ! स विभङ्गज्ञानी अवधिज्ञानं प्रतिपन्नः तिसृषु विशुद्धलेश्यासु भवति, यतो भावलेश्याम् प्रकार के दर्शनावरणीय कर्म को, पांच प्रकार के अन्तराय कर्म को और मोहनीय कर्म को छेदे गये मस्तक वाले तालवृक्ष के समान (क्षीण) करके कर्मरजको बिखेर देने वाले अपूर्वकरण में प्रविष्ट हुए उस अवधिज्ञानी के अनन्त, अनुत्तर, व्याघातरहित, आवरणरहित, सर्व पदार्थों को पूर्णरूप से ग्रहण करने वाले, प्रतिपूर्ण और सर्वोत्तम ऐसा केवल ज्ञान केवलदर्शन उत्पन्न हो जाता है। ___टीकार्थ-सूत्रकार ने इस सूत्र द्वारा विभंगज्ञानी ही अवधिज्ञानी रूप से परिणत हो जाता है इस बात को वे उसकी लेश्या आदिकों द्वारा वर्णन करते हैं-इसमें गौतम ने प्रभु से ऐसा पूछा है-(से गं भंते । कह लेस्सासु होज्जा) हे भदन्त ! वह जीव विभंगज्ञानी होकर अवधिज्ञानवाला और चारित्रवाला बनकर कितनी लेश्याओं में होता है ? पूछने का अभिप्राय ऐसा है कि वह जीव विभंगज्ञानी से अवधिज्ञान કર્મને, પાંચ પ્રકારના અન્તરાય કર્મને અને મેહનીય કર્મને છેદી નાખેલા મસ્તકવાળા તાલવૃક્ષ સમાન (ક્ષીણ) કરીને કર્મરાજને વિખેરી નાખનાર અપૂર્વકરણમાં પ્રવિણ થયેલા તે અવધિજ્ઞાનીને અનન્ત, અનુત્તર, વ્યાઘાતરહિત આવરણરહિત, સર્વ પદાર્થોને પર્ણરૂપે ગ્રહણ કરનારૂ, પ્રતિપૂર્ણ અને સર્વોત્તમ કેવળજ્ઞાન, કેવળદર્શન ઉત્પન્ન થઈ જાય છે.
ટીકાઈ–વિભળજ્ઞાની જ અવધિજ્ઞાની રૂપે પરિણત થઈ જાય છે, એ વાતનું પ્રતિપાદન કરીને હવે સૂત્રકાર અવધિજ્ઞાની જીવની લેશ્યા વગેરેનું પ્રતિપાદન નીચેના પ્રશ્નોત્તરો દ્વારા કરે છે–
गौतम स्वाभान प्रश्न-( से ण भंते ! कह लेस्सोसु होज्जा १ ) महन्त ! વિભંગણાનીમાંથી અવધિજ્ઞાની રૂપે પરિણત થયેલો અને સમ્યક્રચારિત્રયુકત બને તે જીવ કેટલી વેશ્યાઓવાળે હેય છે? (લેશ્યાઓ ૬ છે. તેમાંથી પહેલી ત્રણ લેશ્યાએ અશુભ હોય છે અને છેલ્લી ત્રણ વેશ્યાએ શુભ હોય છે.)