________________
अथैकत्रिंशत्तमोवेशकः प्रारभ्यते- नवमशतकस्य एकत्रिंशत्तमोद्देशकस्य संक्षिप्तविषयविवरणम्केवलिप्रभृतीनां सकागाद् अश्रुत्वैन जीवस्य धर्मज्ञान भवति न वा ? इति प्रश्नोत्तरं बोधिः, सम्यग्दर्शनानुभवो भवति नवेनि प्रश्नः, तद्धेतुश्च उक्तः, तथैव तस्य प्रव्रज्या भवति नवेति प्रश्नः, तद्धेतुश्च प्रतिपादितः, तथैव तस्य जीवस्य ब्रह्मचर्य भवति नवेति प्रश्नः, ब्रह्मचर्यावासहेतुश्चोक्तः, एवमेवके वलिममृतेः सकाशाद् अश्रु
नववे शतकका एकत्तीसवां उद्देशक इस नौवें शतक के ३१ वे उद्देशक का विषय विवरण संक्षेप से इस प्रकार है-केवली आदि के पास में धर्म को विना सुने ही क्या जीव के धर्मज्ञान हो सकता है या नहीं हो सकता? ऐसा प्रश्न और इसका उत्तर। योधिरूप शुद्ध सम्यग्दर्शन का अनुभव केवली आदि के पाल नहीं सुनने पर जीव को होता है या नहीं होता है ? ऐसा प्रश्न होता भी है और नहीं भी होता है ऐसा उत्तर, इसमें क्या कारण है-इसका प्रदर्शन इसी तरह केवली आदि के पास श्रवण किये विना क्या जीव के प्रव्रज्या होती है या नहीं होती है ऐसा प्रश्न-होती भी है और नहीं भी होती है ऐसा उत्तर, इसमें कारण प्रदर्शन । इसी तरह केवली आदि के पास श्रवण किये विना क्या जीव के ब्रह्मचर्य होता है या नहीं होता है ? ऐसा प्रश्न-होता भी है और नहीं भी होता है ऐसा उत्तर, इसमें कारण प्रदर्शन इसी तरह केवली आदि के पास सुने विना
નવમા શતકનો એકત્રીસમે ઉદ્દેશક આ નવમાં શતકના ૩૧ માં ઉદ્દેશકમાં પ્રતિપાદિત વિષયનું સંક્ષિપ્ત વિવરણ આ પ્રમાણે છે-કેવલી આદિની પાસે ધર્મનું શ્રવણ કર્યા વિના જીવને શું ધર્મજ્ઞાન થઈ શકે છે? આ પ્રશ્ન અને તેને ઉત્તર “કેવલી આદિની પાસે દેશના સાંભળ્યા વિના શુ જીવને બોધિરૂપ શુદ્ધ સમ્યગદર્શનને અનુભવ थाय छ ?” मा प्रश्न. उत्त२-" थाय छे ५ परे। मने नथी ५५५ यता." આ પ્રકારનો ઉત્તર અને તેના કારણનું કથન “કેવલી આદિની પાસે દેશના સાંભળ્યા વિના શું જીવ પ્રત્રજ્યા લે છે ?” આ પ્રકારને પ્રશ્ન “પ્રવ્રજ્યા લે છે પણ ખરે અને નથી પણ લેતે ” એ ઉત્તર અને તેના કારણ કથન “કેવલી આદિની પાસે દેશના શ્રવણ કર્યા વિના શું જીવ બ્રહ્મચર્ય પાળે છે ખરો ? ” આ પ્રશ્ન પાળે છે પણ ખરે અને નથી પણ પાળતે ” એવો ઉત્તર અને તેના કારણનું પ્રદર્શન. “કેવલી આદિની પાસે દેશના