________________
प्रमेयचन्द्रिका टीका श० ८ १० १०सू०६ कर्मप्रकृतिनिरूपणम् ५२७ निरंशाशैः रयात् कदाचिन् आवेष्टितपरिवेष्टितः स्यात् , स्यात् कदाचित् नो आवेष्टितपरिवेष्टितः स्यात् । तत्र केवलिनोऽपेक्षया नो आवेष्टितपरिवेष्टितः स्यात् इत्युक्तम् , केवलिनो हि, क्षीणज्ञानावरणत्वेन तत्मदेशस्य ज्ञानावरणीयावि. भागपरिच्छेदैरावेष्टनपरिवेष्टनाभावात् , केवलिभिन्नमनुष्याधपेक्षया तु आवेप्टितःस्यादित्युक्तम् केवलिभिन्नमनुष्यादेरक्षीणज्ञानावरणत्वेन तत्पदेशस्य ज्ञानावरणोयाविभागपरिच्छे हैरावेष्टनपरिवेष्टनसद्भावात् , तत्रापि 'जड आवेदियपरिवेढिए
एक जीव प्रदेश ज्ञानावरणीय कर्म के अविभागपरिच्छेदों से-परमाणुरूप निरंश अशों से-आवेष्टित परिवेष्टित हो ही-इमलिये कदाचित् वह आवेष्टित परिवेष्टित है भी और कदाचित् वह आवेष्टित परिवेष्टित नहीं भी हैं । केवली भगवान् की अपेक्षा से जीव का प्रदेश ज्ञानावरणीय कर्म के अविभाग परिच्छेदों से आवेष्टित परिवेष्टित नहीं होता है। क्योंकि केवली भगवान के ज्ञानावरणीय कर्मका सर्वथा नाश हो जाता है-अतः उनको जीव प्रदेश ज्ञानावरणीयकर्म के अवि. भागपरिच्छेदों से आवेष्टिन परिवेष्टित नहीं रहता है। जो जीव केवली -भगवान से भिन्न हैं-अर्थात् छद्मस्थ हैं-ऐसे मनुष्यादिक जीवों की अपेक्षा से एक एक जीव प्रदेश ज्ञानावरणीयकर्मके अविभागपरिच्छेदों से आवेष्टित परिवेष्टित रहा करता है। क्यों कि उनके ज्ञानावरणीयकर्म क्षीण नहीं होता है । (जइ आवेढिय परिवेढिए नियमा अणंतेहिं)
જીવને એક એક પ્રદેશ જ્ઞાનાવરણીયકર્મના અવિભાગપરિચ્છેદોથી (પરમાણું રૂપ નિરંશ અશથી) આવેષ્ટિત પરિવેષ્ટિત (વીંટળાયેલ) જ હોય છે કયારેક તે આવેખિત પરાવેષ્ટિત હોય છે, અને કયારેક આવેષ્ટિત પરિવેષ્ટિત નથી પણ હેતે કેવલી ભગવાનની અપેક્ષાએ જીવને પ્રદેશ જ્ઞાનાવરણીય કર્મને અવિભાગી પરિગછેદથી આવેષ્ટિત પરિવેષ્ટિત હોતું નથી, કારણ કે કેવલી ભગવાનના જ્ઞાનાવરણીય કર્મનો સર્વથા નાશ થઈ જાય છે. તેથી તેમના જીવપ્રદેશ જ્ઞાનાવરણીય કર્મના અવિભાગ પ્રરિછેદેથી આવેષ્ટિત પરિવેષ્ટિત (વીંટળાયેલ) હેતા નથી. પરંતુ કેવલી ભગવાન સિવાયનાએટલે કે છઘસ્ય-મનુષ્ય આદિ અને એક એક જીવપ્રદેશ જ્ઞાનાવરણીય કર્મના અવિભાગી પરિચ્છેદોથી આવેષ્ટિત પરિવેષ્ટિત હોય છે, કારણ કે તેમના જ્ઞાનાવરણીય કર્મને ક્ષય थयेसात नथी. (जइ आवेढियपरिवेढिए नियमा अण वेहिं ) ते १२ये ७५स्य