________________
प्रमेयचन्द्रिका टीका श०८ उ० २ सू० १० थाराशनारवरूपनिद्रपणम् ४७३ राधना, दर्शनाराधना, चारिबाराधना च, तत्र ज्ञानस्य योग्यकालेऽध्ययनविनयाघष्टविधज्ञानाचारस्य पञ्चमकारकः श्रुतस्य वा आराधना-निरतिचारतया परिपालनं ज्ञानाराधना कालाधुपचार करणं, दर्शनस्य सम्यक्त्वस्याराथना निःशक्षितत्वाधष्टविधतदाचारानुपालनम् दर्शनाराधना, चारित्रस्य-सामायिकादेराराधना-निरति चारतया पञ्चसमित्यादिचारित्राचारानुपालनम् चारित्राराधनोच्यते, इति भावः, गौतमः पृच्छति-'जाणाराहणा णं भंते ! काविहा पण्णत्ता' हे भदन्त ! जानाराधना और चारित्राराधना इनमें ज्ञान की-योग्यकाल में अध्ययन विनय आदि अपने आठ अंगसहित ज्ञानाचार की अथवा पांच प्रकार के श्रुत की आराधना करना-अतिचार रहित होकर उसका पालन करना अर्थात् योग्य काल में शुत का अध्ययन करना उसका विनय करना, बहुमान करना, आदि जो ज्ञान के आठ अंग कहे गये हैं उन अंगों से युक्त होकर उसकी सेवा करना-यह ज्ञानाराधना है। सम्यक्त्व के जो निः शङ्कित आदि आठ अंग कहे गये हैं उन अङ्गों से विशिष्ट होकर दर्शन की-सम्यक्त्व की आराधना करना लो दर्शनाराधना है। चारिन की सामायिक आदि चारित्र की-अतिचार रहित होकर पालन करना-पांच समिति तीनगुप्ति आदि रूप चारित की सदा संभाल रखना इसका नाम चारिधाराधना है। ___ अब गौतमस्वामी प्रभु से ऐसा पूछते हैं-(णाणाराहणा णं भंते ! काविहा पण्णता) हे भदन्त ! ज्ञानाराधना कितने प्रकार की कही गई " नाणाराहणा, दसणाराहणा, चरित्ताराहणा" (१) ज्ञानाराधना, (२) शनाરાધના અને (૩) ચારિત્રારાધના. જ્ઞાનારાધનાનું સ્વરૂપ નીચે પ્રમાણે છે–
જ્ઞાનની–ગ્યકાળમાં અધ્યયન, વિનય આદિ તેના આઠ અંગો સહિત આરાધના કરવી અથવા પાંચ પ્રકારના કૃતની આરાધના કરવી, અતિચાર ૨હિત થઈને તેનું પાલન કરવું, એટલે કે યોગ્યકાળે મૃતનું અધ્યયન કરવું, તેને વિનય કર, તેનું બહુમાન કરવું, આદિ જે જ્ઞાનના આઠ અગ કહા છે તે અંગેથી યુક્ત થઈને તેની આરાધના કરવી, તેનું નામ જ્ઞાનારાધના છે સમ્યકત્વના જે નિશ કિત (શંકા રહિતતા) આદિ આઠ અંગ કહેવામાં આવ્યાં છે, તે અંગેથી યુક્ત થઈને દર્શનની (સમ્યકત્વની) આરાધના કરવી તેનું નામ દર્શનારાધના છે. સામાયિક આદિ ચારિત્રનું અતિચાર રહિત થઈને પાલન કરવું, પાચ સમિતિ, ત્રણ ગુપ્તિ આદિરૂપ ચારિત્રની સદા સંભાળ રાખવી તેનું નામ ચારિત્રારાધના છે. भ ६०