SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ भगवती २२ 5 यादृशापराधे यत् प्रायश्चित्तं दत्तं तद् धारणया तादृशेऽपराधे तथाविधस्यैव माय श्चित्तस्य दानं धारणा व्यवहारउच्यते, अथवा कचित् साधुं सर्वाणि छेदत्राणि शिक्षितुमसमर्थ गुरुर्यत् प्रायवित्तपदं शिक्षयेत् तद्द्वारणं धारणा उच्यते, तथा जीत: - द्रव्यक्षेत्रकालभावापेक्षया शारीरिक लावलं विचार्य दीयमानं प्रायश्चित्त जीत व्यवहार उच्यते, अथवा बहुभिः गीतार्थसाधुभिः सह परामृश्य प्रवर्तितो यः प्रायश्चित्तव्यवहारो बहुभिरन्यैश्वानुवर्तितः स जीवव्यवहार उच्यते । अथ आगमादिपञ्च पूर्वपूर्वस्य बलवत्तरत्वम् उत्तरोत्तरस्य च न्यूनत्वं प्रतिपादयितुं " के निमित्त प्रायश्चित्त भेज दिया सो ऐना भेजा गया यह प्रायश्चित्त आज्ञा व्यवहार है । द्रव्य, क्षेत्र, काल और भाव इनको विचार कर के गीतार्थसाधु ने अमुक अपराध हो जाने पर जैसा प्रायश्चित्त दिया हो उस प्रायश्चित्त की धारणा करके इसी तरह के और दूसरे अपराध में उसी प्रकार का प्रायश्चित्त देना सो यह धारण व्यवहार है । अथवा कोई गुरु अपने शिष्य साधु को छेद सूत्रों को सीखने के लिये असमर्थ जान कर जो उसे प्रायश्चिन्त पद सिखाता है सो उस प्रायश्चित्त पद का धारण करना - यह धारणा व्यवहार है । द्रव्य, क्षेत्र, काल और भाव इनकी अपेक्षा से शारीरिक बलाबलका विचार कर दिया गया जो प्राथचित्त है वह जीत व्यवहार है । अथवा अनेक गीतार्थ साधुओं के साथ परामर्श करके प्रवर्तित किया गया जो प्रायश्चित्त का व्यवहार है, सो उस व्यवहार को जो अन्य साधुजन मानते हैं वह जीत व्यवहार है । इस पांच प्रकार के व्यवहार में पूर्वपूर्व के व्यवहार में वलवत्तरता तथा તે આ રીતે માકલવામાં આવેલા તે પ્રાયશ્ચિત્તને આજ્ઞા-વ્યવહાર કહે છે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના વિચાર કરીને ગીતા સાધુએ અમુક દોષ કરનારને અમુક પ્રાયશ્ચિત્ત આપ્યું હોય હવે તે પ્રાયશ્ચિત્તની ધારણા કરીને એજ પ્રકારના એવા ખીજા દોષ કરનારને એજ પ્રકારનું પ્રાયશ્ચિત્ત આપવુ તેનુ નામ ધારણા-વ્યવહાર છે. અથવા કઇ ગુરુ પેાતાના શિષ્ય સાધુને એક સૂત્રેા શીખવાને અસમય માનીને તેને પ્રાયશ્ચિત્ત પદ શીખવે છે, તે તે પ્રાયશ્ચિત્ત પદને ધારણ કરવું, તેનુ નામ ધારણા વ્યવહાર છે દ્રશ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ શારીરિક અલાખલને વિચાર કરીને જે પ્રાયશ્ચિત્ત આપવામાં આવ્યું. હાય તેને જીતવ્યવહાર રૂપ માનવામાં આવે છે અથવા અનેક ગીતા સાધુઓની સાથે ચર્ચા વિચારણા કરીને પ્રવૃતિત કરવામાં આવેલ જે પ્રાયશ્ચિત્તના વ્યવહાર છે, તે વ્યવહારને પણ જીતન્યવહાર કહે છે. આ
SR No.009317
Book TitleBhagwati Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages784
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy