________________
भगवतीसूत्रे ३४६ सर्वबन्धान्तर, देशवन्धान्तरं च उत्कृष्टं संख्यातानि सागरोपमाणि भवति, यतो नानन्तकालमनुत्तरविमानच्युतः संतति, अथ चैक्रियशरीरदेशवन्धक-सर्ववन्धकानामल्पब हुत्वादिकं प्रहपयितुमाह-' एएसिं णं भंते ! जीवाणं वेउब्वियसरीरस्स देसवंधगाणं सब्यवंधगाणं अबंधगाण य कयरे कयरेहितो जाव विसेसाहिया वा ?' हे भदन्त ! एतेषां खलु पूर्वोक्तानां जीवानां वैक्रियशरीरस्य देशवन्धकानां, सर्वप्रथम समय में वैक्रियशरीर का सर्वबंध किया और बाद में देशबंध किया और वहींपर ३१ सागरोपस तक रहा-बाद में वहां से चव कर मनुष्य पर्याय में वर्ष पृथक्त्व तक रहकर पुनः वहीं पर देव हो गया
और प्रथम समय में वह वैक्रियशरीर का सर्वबंधकहुआ-इस तरह से पूर्व के सर्ववध में जघन्य से अंतर वर्ष पृथक्त्व अधिक ३१ सागरोपम का आता है-और उत्कृष्ट से अन्तर संख्यात सागरोपम का आता है-क्यों कि अनुत्तर विमान से चबकर जीव अनन्तकाल तक इस संसार में नहीं रहता है। ___अब सूत्रकार वैक्रियशरीरके देशबंधक, सर्व बंधक, और अबन्धक के अल्पबहुत्व का कथन करते हैं-इसमें गौतमस्वामी प्रभु से ऐसा पूछते हैं-(एएसिं णं अंते ! जीवाणं वेउव्वियसरीरस्स देसबंधगाणं, सव्वबंधगाणं, अबंधगाण य कयरे कपरेहितो जाव विसेसाहिया वा) हे भदन्त ! इन वैक्रियशरीर के देशबंधकों में, सर्वबंधकों में और વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાં તેણે પ્રથમ સમયમાં વૈકિયશરીરનો સર્વબંધ કર્યો, અને ત્યાર બાદ દેશબંધ કર્યો. અને ત્યાંજ ૩૧ સાગરોપમ કાળ સુધી તે રહ્યો. પછી ત્યાંથી ચ્યવને મનુષ્યપર્યાયમાં આવીને વર્ષ પૃથત્વ પર્યરત રહ્યો. અને ત્યાર બાદ ત્યાંથી મરીને અનુત્તર :વિમાનમાં જ દેવની પર્યાયે ઉત્પન્ન છે. ત્યાં પ્રથમ સમયમાં તે વૈકિયશરીરનો સર્વધક છે. આ રીતે પૂર્વના અને અત્યારના સર્વબંધ વચ્ચે જઘન્યની અપેક્ષાએ ૩૧ સાગરેપમ અને વર્ષપ્રફથત્વ પ્રમાણ કાળનું અન્ડર પડે છે-ઉત્કૃષ્ટની અપેક્ષાએ સંખ્યાત સાગરોપમનું તે સર્વબંધનું અંતર આવે છે, કારણ કે અનુત્તર વિમાનમાંથી વીને જીવ અનંતકાળ સુધી આ સંસારમાં રહેતો નથી.
હવે સૂત્રકાર વેકિયશરીરના દેશબંધક, સર્વબંધક અને અબંધકોના અ૫ બહત્વનું કથન કરે છે. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે छ “ एएसिंण भते ! जीवाणं वेउव्वियसरीरस्स देसबंधगाण', सव्वबंधगाणं, अबंधगाण य कयरे कयरेहितो जाय विसेसाहिया वा १", महन्त ! वैश्यि