________________
भगवतीसूत्रे उत्सर्पिण्यवसर्पिण्यः, कालतः, क्षेत्रतः अनन्ता लोकाः, असंख्येयाः पुद्गलपरावर्ताः, ते खलु पुद्गलपरावर्ताः आवलिकाया असंख्येयभागो भवति, तत्र देशवन्धान्तर जघन्येन समयाधिकं क्षुल्लकमयग्रणं यथा-पृथिवीकायिको देशवन्धकः सन् मृतः पृथिवीकायिकेषु क्षुल्लकभवग्रहणं स्थित्वा मृतः सन् पुनरपि अविग्रहेण पृथिवीकायिकेष्वेवोत्पन्नः, तत्र च सर्वबन्धसमयानन्तरं देशवन्धको जातः, एवं रीत्या सर्वबन्धसमयेनाधिकमेकं क्षुल्लकभवग्रहणं देशवन्धयोरन्तरं भवति इति भावः, उत्कृष्टेन तु सर्वबन्धान्तरवदेव देशवन्धान्तरस्यापि उक्तमेव, 'जहापुढविक्काइयाणं, एवं वणस्सइकाइयवज्जाणं जाव मणुस्साणं' यथा पृथिवीसायिकानां सर्ववन्धाकी अपेक्षा से है-क्षेत्र की अपेक्षा से अनन्त लोक, असंख्यात पुद्गलपरावत होते हैं। ये असंख्यात पुद्गलपरावर्त आवलिका के असंख्यातवें भाग प्रमाण होते हैं। यहां देशबंध का जो अन्नर जघन्य से एक समय अधिक क्षुल्लकभवग्रहणपर्यन्त कहा गया है-वह इस प्रकार से है-कोई पृथिवी कायिक जीव देशवन्धक होकर मरा और पृथिवीकाधिकों में ही क्षुल्लकभवग्रहण तक रहा और फिर वहां से भी मर कर वह पुन: अविग्रहगति से पृथिवीकायिकों में ही उत्पन्न हुआ-यहां सर्ववध के समय के बाद वह देशबंधक हो गया-इस रीति से सर्वबंध के समय से अधिक एक क्षुल्लकभवग्रहणरूप दो देशबन्धों में अन्तराल होता है। तथा उत्कृष्ट से जो यहाँ देशबंध का अन्तर कहा गया है वह सर्वबंध के अन्तर की तरह से ही कहा गया है। यह सर्वयंध का अन्तर प्रकट ही किया जा चुका है। (जहा पुढविश्काइयाणं एवं वणस्सइकाइयवजाणं આવ્યું છે. ક્ષેત્રની અપેક્ષાએ તે અંતર અન તલેક-અસખ્યાત પુલ પરાવત રૂપ હોય છે. તે અસંખ્યાત પુદ્ગલ પરાવર્ત આવલિકાના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ હોય છે. અહીં દેશબંધનું અતર જઘન્યની અપેક્ષાએ ક્ષુલ્લક ભવગ્રહણ કરતાં એક અધિક સમયનું જે કહેવામાં આવ્યું છે, તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે-કઈ પૃવીકાયિક જીવ દેશબંધક થઈને મરણ પામ્ય અને પૃથ્વી કામાં જ ક્ષુલ્લક ભવગ્રહણ પર્યત રહ્યો, અને ફરીથી ત્યાંથી પડ્યુ મરીને તે પુનઃ અવિબ્રહગતિથી પૃથ્વીકાયિકમાં જ ઉત્પન્ન થયા. અહીં સર્વબંધના સમય બાદ તે દેશબંધક થઈ ગયે. આ રીતે બે દેશબંધો વચ્ચેનું અંતર સર્વબંધના સમયથી અધિક એક ક્ષુલક ભવગ્રહરૂપ થાય છે. તથા અહીં દેશબંધનું જે ઉત્કૃષ્ટ અંતર આપ્યું છે તે સર્વબંધના અંતર જેટલું જ આપ વામાં આવ્યું છે. આ સર્વબંધનું અંતર આગળ પ્રકટ કરવામાં આવ્યું છે. " जहापुढवीकाइयाणं, एवं वणस्सइकाइयवज्जाणं जाव मणुस्साणं " हे प्रमाण