________________
१०.
भगवती क्षान्त्यवलम्बनम् १३, याचनापरीपहा-याचनाया भिक्षादिरूपायाः परीपदणं तत्र ___ मानापमानसहनम् १४, अलाभपरीपहः-अलाभस्य प्राप्त्यभावरय वा परीपदणम्,
तत्र दैन्यानुत्पादनम् १५, रोगपरीपहा-रोगस्य परीपहणं तज्जन्यपीडासहनम् चिकित्सावर्जनं च १६, तृणस्पर्शपरीपहः - तृणस्पर्शस्य शय्यादी कुशादिस्पर्शस्य परीपडणं शय्यादिगतवणस्पर्शजन्यदुःखादिलहनम् १७, जल्लपरीपहः-शरीरगतमलसहलेना इसका नाम आक्रोशपरीपह है। कोई भी ताडन-लकडी आदि ले प्रहार आदि करे-फिर भी उसे आनन्द के साथ सहलेना इसका नाम वधपरीषह है । भिक्षा में मान अपमान का ख्याल नहीं करनाअर्थात् दीनभाव या अभिमान न रखते हुए सिर्फ संयमयात्रा के निर्वाहार्थ याचकवृत्ति स्वीकार करना इसका नाम याचना परीषह है। प्राप्ति के अभाव को सहन करना-उसमें दीनता नहीं करना अर्थात्चाहनेपर भी यदि अभीष्ट वस्तु न मिले तो प्राप्ति की बजाय अप्राप्ति को ही सच्चा तप समझना-उसमें संतोप रखना इसका नाम अलाभपरीपह है । रोग-रोगजन्य पीडा का सहना-चिकित्सा कराने का भाव नहीं रखना-अर्थात् रोग से व्याकुल होने पर भी-समभाव पूर्वक रोगजन्य कष्टों को सहन करना इसका नाम रोगपरीपह है। तृणकुशादिक्रों के रपर्शजन्य दुःख को समता से सहना-अर्थात् संथारे में या अन्यत्र तृण आदि की तीक्ष्णता या कठोरता का अनुभव हो तो मृदशय्या के सेवन जैसा उनमें भाव रखना-इसका नाम तृणस्पशे કઈ પણ વ્યક્તિ લાકડી આદિ વડે માર મારે, તે પણ તેને આનંદપૂર્વક સહન કરવું તેનું નામ વધપરીષહ છે. ભિક્ષામાં માન-અપમાનને વિચાર ન કરે એટલે કે દીન ભાવ કે અભિમાન રાખ્યા વિના માત્ર સમયયાત્રાના નિભાવ અથે યાચકવૃત્તિ સ્વીકારવી તેનું નામ યાચના પરીષહ છે. ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ ન થાય તે દીનતા નહીં કરવી, પ્રાપ્તિના અભાવને સહન કરે, અભીષ્ટ વસ્તુ ન મળે તે પ્રાપ્તિને બદલે અપ્રાપ્તિને જ સાચું તપ માનવું અને તેમાંજ સંતોષ માનવે તેનું નામ અલાભ પરીષહ છે. રોગ-રોગજન્ય પીડાને સહન કરવી, ચિકિત્સા કરાવવાને ભાવ ન રાખવે એટલે કે રોગજન્ય પીડાને વ્યાકુલ થયા વિના સમભાવપૂર્વક સહન કરવી તેનું નામ રેગપરીષહ છે. તૃણ કુશાદિકેના સ્પર્શજન્ય દુઃખને સમતાપૂર્વક સહન કરવું-એટલે કે સંથારામાં અથવા તે અન્યત્ર તૃણાદિની તીક્ષણતા કે કઠેરતાને અનુભવ કરે પડે, તે તે સમયે મૃદુશસ્યાનું સેવન કરતા હોઈએ તે ભાવ રાખવે તેનું નામ