________________
प्रमेयचन्द्रिका टीका श. ८. उ. १. ४ सूक्ष्मपृथिवीकायस्वरूपनिरूपणम् ७३ हारकशरीराभावात त्रिशरीरा एवेति भावः । पर्याप्तकास्तु गर्भव्युत्क्रान्तिका मनुष्याः एवमेव पञ्चशरीरका भवन्ति, तदाह - 'नवरं सरीरगाणि प च भाणियव्वाणि' नवरम् अपर्याप्तकापेक्षया पर्यासकमनुष्याणाम् शरीराणि पञ्च औदारिकादीनि भणित व्यानि, अत्र पञ्च शरीराणीतिकथनं सर्वजीवापेक्षयाऽवगन्तव्यम्, अन्यथा एकस्य जीवस्य तु एकदा चत्वार्येव शरीरराणि भवितुमर्हन्ति, न तु पश्च, वैक्रियाहारकयोर्द्वयोरेकत्रैकसमयेऽनवस्थायित्वादिति 'जे अपज्जत्ता असुरकुमारभवणवासि० जहा नेरइया तत्र एवं पज्जत्तमा त्रि' ये अपर्याप्तकासुरकुमारभवनवासिदेव
"
होने पर भी अपर्याप्तक मनुष्यों के वैक्रिय और आहारक ये दो शरीर नहीं होते हैं । इसलिये वे यहां औदारिक आदि तीन शरीर वाले कहे गये हैं । परन्तु जो गर्भज मनुष्य पर्याप्तक होते हैं वे ही पांच शरीर वाले होते हैं । यही बात सूत्रकारने 'नवरं सरीरगाणि पंच भाणियव्वाणि' इस सूत्र द्वारा प्रकट की हैं कि अपर्याप्त कमनुष्यों की अपेक्षा पर्याप्तक मनुष्यों में यही विशेषता है कि उनके पांच शरीर होते हैं। पांच शरीर के होने का यह कथन नाना जीवों की अपेक्षा से कहा गया जानना चाहिये, क्यों कि एक जीवके ज्यादा से ज्यादा चार शरीर तक ही हो सकते हैं क्योंकी आहारक हो तो वैक्रिय नहीं और वैक्रिय हो तो आहारक नहीं होता है ऐसा सिद्धान्त का कथन है । 'जे अपज्जत्ता असुरकुमारभवणवासि जहा नेरइया तहेव,
મનુષ્યાને વૈક્રિય અને આહારક શરીર હેાતા નથી, તે કારણે તેમને અહીં ઔદારિક આદિ ત્રણ શરીરવાળા કહ્યા છે. પશુ જે ગજ મનુષ્ય પર્યાપ્તક હાય છે, તેઓ પાંચે શરીરવાળા હૈાય છે. એ જ વાત સૂત્રકારે આ સૂત્રપાઠ દ્વારા વ્યકત કરી છે 'नवरं सरीरगाणि पंच भाणियन्त्राणि पर्याप्त मनुष्यो उरता पर्याप्त મનુષ્યામા આ પ્રમાણે વિશેષતા હાય છે– પર્યાપ્તક મનુષ્યાને પાંચે શરીર હાઇ શકે છે પાચ શરીર હાવા વિષેનુ આ ન વિવિધ જીવાની અપેક્ષાએ કરવામા આવ્યુ છે એમ સમજવું, કારણ કે એક જીવને વધારેમા વધારે ચાર શરીર હોઇ શકે છે વૈક્રિય હાય તેા આહારક નહી, અને આહારક હાય ત્યારે વક્રિય નડી એક સમયમા બેઉ શરીર નહી થઇ શકે એવું સિદ્ધાન્તનુ કથન છે.