________________
प्रमेय. टी. श.८ उ.७ ०१ प्रद्वेषक्रियानिमित्तकान्यतीकिमतनिरूपणम् ७६१ यूथिकास्तान स्थविरान् भगवतः एवम् अवादिषुः-केन कारणेन आर्याः ! यूयं दत्त गृह्णीय, यावत् दत्तं स्वदध्वे येन खलु यूयं दत्त गृह्णन्तः, यावत् एकान्तपण्डिताश्चापि भवथ ? ततः खलु ते स्थविरा भगवन्तः तान् अन्ययूथिकान् एवम् अवादिषुः-अस्माकं खलु आर्याः ! दीयमानं दत्तं प्रतिगृह्यमान हुई वस्तु का ग्रहण करने का अनुमोदन करते हैं, हम लोग त्रिविध प्राणातिपात आदि के त्रिविधरूप परित्याग से संयत तथा विरत हैं, एवं पापकर्म के नाश करनेवाले हम लोग सप्तम शतकमें कहे अनु. सार एकान्तपण्डित हैं। (तएणं ते अन्नउत्थिया ते थेरे भगवंते एवं वयासी-केण कारणेणं अजो तुम्हे दिन गेण्हह जाव दिन्न साइजह, जइणं तुम्भे दिन्न गेण्हमाणा जाव एगंतपंडिया यावि भवह) इसके बाद उन अन्यतीर्थिकजनोंने उन स्थविर भगवंतों से ऐसा कहा-हे आर्यों ! तुम किस तरह से दी हुई वस्तु ग्रहण करते हो यावत् दी हुई वस्तु को ग्रहण करने की अनुमोदना करते हो ? कि जिससे आप लोगोंको दी हुई वस्तु का ग्रहण करने से यावत एकान्तपण्डित माने ? (तएणं ते थेग भगवंतो ते अनउस्थिए एवं वयासी) इस प्रकार सुनकर उन स्थविर भगवंतोंने उन अन्यतीथिकजनों से ऐसा कहा-(अम्हे णं अज्जो। दिज्जमाणे दिन्ने, पडिग्ग
દત વસ્તુનું સેવન કરનારા અને દત્ત વસ્તુને લેવાની અનુમંદના કરનારા એવા અમે ત્રિવિધ પ્રણાતિપાત આદિને ત્રિવિધરૂપે પરિત્યાગ કરનારા છીએ. તેથી અમે સંયત છીએ, વિરત છીએ, અને પાપકર્મને નાશ કરનાર એવા અમે લેકે (સાતમા शतभi xAL अनुसार) मेन्त पडित (स पूरा ज्ञानी) छाये (तएणं ते अन्न उत्थिया ते थेरे भगवंते एवं वयासी-केण कारणेणं अज्जो ! तुम्हे दिन्न गेण्इह जाव दिन्न साइज्जह, जइणं तुम्भे दिन्नं गेण्हमाणा जाव एगतपडिया यावि भवह) त्या२ मा त २मन्यमतवाहीनामे स्थावर भगवताने या प्रश्न ५७ये। કે, “હે આ ! આપ લે કે આપવામાં આવેલી વસ્તુઓને જ ગ્રહણ કરે છે, આપવામાં આવેલી વસ્તુનું જ સેવન કરે છે અને આપવામાં આવેલી વસ્તુ લેવાની જ અનુમતિ દે છે એવું કેવી રીતે માની શકાય? છે આ! શા માટે અમારે એવું માનવું જોઇએ કે તમે દત્ત પદાર્થને ગ્રહણ કરનારા અને દત્ત પદાર્થને ગ્રહણ કરવાની અનુમતિ દેનારા હોવાથી ત્રિવિધ પ્રાણાતિપાત દિના ત્રિવિધરૂપ ત્યાગથી સંયત, વિરત યાવત Wil-duiडित छ। ? (तएण ते थेरा भगवंतो ते अन्नउत्थिए एवं वयासी)