________________
७५२
सप्तमोदेशकः प्रारंभ्यते अष्टमशतकस्य सप्तमोद्देशकस्य संक्षिप्तविषयविवरणम् । अन्यतीथिकाणां स्थविराणां च परस्परं संवादः, अन्यतीथिकाणां स्थविरान् पति असंयतत्वेन एकान्तवालत्वेन च कथनम्, अन्यतीथिकान् प्रति विराणां म्वासंयतत्वस्य एकान्तबालत्वस्य कथने हेतुपश्नः, अन्यतीथिकाणां च त्रिविधं विविधेन इत्यस्यैव तत्र हेतुनया समाधानम्, स्थविराणां च तत्र सयुक्तिकं समाधानम् ।
___ प्रद्वेषक्रियानिमित्तकान्यतीर्थिकवक्तव्यता ।। मूलम्-'तेणं कालेणं तेणं समएणं रायगिहे नयरे वण्णओ, गुणसिलए चेइए वपणओ, जाव पुढविसिला वट्टओ, तस्स णं गुणसिलस्स चेइयस्त अदूरसामंते बहवे अन्नउत्थिया परिवसंति, तेणं कालेणं तेणं समषणं समणे भगवं महावीरे आदिगरे
___ अष्टमशतक का सप्तम उद्देशक प्रारंभअष्ठमशतक के इस सप्तम उद्देशकमें वर्णित हुए विषय का विवरण संक्षेप से इस प्रकार है-अन्यतीर्थिकजनोंका और स्थविरोंका परस्परमें संवाद अन्यतीर्थिकजनोंका स्थविरों के प्रति असंयत होने का और एकान्तबाल होने का कथन उनले स्थविरों का ऐसा पूछना कि हमलोग असंयत और एकान्तबाल क्या हैं-इसमें क्या हेतु है। तुम लोग त्रिविध रूपसे विविध असंयम आदि का आचरण करते हो यही इसमें हेतु है ऐसा अन्यतीर्थिकजनोंका कथन इस पर सयुक्तिक स्थविरोंका उत्तर ।।
'આઠમા શતકના સાતમે ઉદ્દેશકઆઠમા શતકના સાતમા ઉદ્દેશકમાં જે વિષયનું નિરૂપણ કરવામાં આવ્યું છે તે વિષયનું સંક્ષિપ્ત વિવરણ આ પ્રમાણે છે–અન્યતીર્થિક અને સ્થવિર વચ્ચેનો સંવાદઅન્ય તીથિકે સ્થવિરેને કહે છે કે તમે અસંયત અને એકાન્તબાલ (સ પૂર્ણ જ્ઞાનરહિત) છે. વિરે તેમને પૂછે છે–“તમે અમને અસંયત અને એકાંતબાલ શા કારણે કહે છે? અન્યતીથિકે જવાબ આપે છે–તમે ત્રિવિધરૂપ ત્રિવિધ અસયમ આદિનું આચરણ કરે. છે, તેથી અમે એવું કહીએ છીએ વિરે તેમને જે તર્કશુદ્ધ ઉત્તર આપે છે તેનું કથન.