SearchBrowseAboutContactDonate
Page Preview
Page 731
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टी. श.८ उ.६ १.५ क्रियास्वरूपनिरूपणम् 'त्रिक्रियः' इत्युक्तम्, न तु कदाचित् एकक्रियः, कदाचिद् द्विक्रियो वा अवीतरागो जीवो भवितुमर्हति, तासामविनाभावश्चैवम्-अचीतरागम्यैत्र आधिकरणिकी क्रिया भवति, न तु वीतरागम्य, तथाविधकर्मबन्धहेतृत्वात्, अबीतरागकायम्य चाधिकरणत्वेन प्रद्वेषान्वितत्वेन च कायक्रिया सद्भावे इतस्योरवश्यंभावः, ता नछ यसत्वे च कायिकी सद्भावः, उक्तं च प्रज्ञापनायाम् 'जस्स णं जीवस्स काइया किरिया कज्जइ, तस्स अहिगरणिया किरिया नियमा कज्जइ, जस्स अहिगरणिया किरिया कज्जइ, तस्स वि काइयाकिरिया नियमा कज्जा' इत्यादि, यस्य खलु जीवस्य कायिकी क्रिया क्रियते, तम्य तब उसके पारितापनिकी क्रिया होती है और जब वह अन्य जीवों को मारता है तब उसके प्राणातिपातिकी क्रिया होती है । कायिकी, आधिकरणिकी और प्राद्वेषिकी इन तीन क्रियाओं में आपसमें अविनाभाव नित्य परस्पर सम्बन्ध हैं-इसलिये तीन क्रियावाला एक जीव कहा गया है । अवितराग जीव कदाचित् एकक्रियावाला कदाचित् दो क्रियावाला नहीं हो सकता है । इन क्रियाओंका जो अविनाभायनित्य परस्पर संबंध प्रगट किया गया है-वह इस प्रकार से हैअवितरागजीव के ही आधिकरणिकी क्रिया होती है- वीतराग जीव का जो शरीर है वह तथाविधकर्मबंधका हेतु होता है. इसलिये कायक्रिया के सद्भाव में आधिकरणिकी और प्राद्वेषिकी इन दो क्रियाओं का अवश्य सद्भाव होता है क्यों कि अवीतरागका काय अधिकरणरूप और प्रद्वेष सहित होता है। इससे भिन्न दो क्रियाओंके सद्भाव પરિતાપની ક્રિયા થાય છે અને જ્યારે તે બીજા ને મારે છે, ત્યારે તેના દ્વારા પ્રાણુતિપાતકી ક્રિયા થાય છે કાયિક, અધિકરણિકી અને પ્રાદ્ધ પિકી ક્રિયાઓ વચ્ચે અવિનાભાવ-નિત્ય પરસ્પર-સંબધ હોય છે, કારણકે કાયિકી ક્રિયાના સદભાવમાં અધિકરણિકી અને પ્રાષિકી ક્રિયાને પણ અવશ્ય સભાવ હોય છે તેથી એક જીવ ત્રણ ક્રિયાવાળો હોય છે, એમ કહ્યું છે. અવીતરાગ છવ કદી પણ એક ક્રિયાવાળે અથવા બે ફ્લિાવાળે હોઈ શકતો નથી તે ક્રિયાઓને જે અવિના ભાવ-નિત્ય પરસ્પર સ બ ધ પ્રકટ કરવામાં આવ્યું છે તે નીચે પ્રમાણે છે- અવીતરાગ છવા વડે જ અધિકરણિકી ક્રિયા થાય છે–વીતરાગ જીવ વડે થતી નથી. અવીતરાગ જીવનું જે શરીર છે તે તથાવિધ તે પ્રકારના) કર્મબંધનું કારણ હોય છે, તેથી કાયક્રિયાને સદ્દભાવ હોય ત્યારે અધિકણિકી અને પ્રાદે પિકી ક્રિયાઓને અવશ્ય સદ્ભાવ હોય છે કારણકે અવીતરાગની કાયા અધિકરણરૂપ અને પ્રપ સહિત છે. તેથી અન્ય બે ક્રિયાઓના સદૂભવ કાયિકી
SR No.009316
Book TitleBhagwati Sutra Part 06
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages811
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy